SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્ચ - એ પ્રમાણે વિચારીને તેના વડે કહેવાયું, હે ભદ્ર! શું તું જાણતો નથી ? તારા શરીરમાં સર્વે રોગો આના-કદન્નના, નિમિતવાળા છે. ll૨૪૮ શ્લોક : एतद्धि भक्षितं सर्वैः, सर्वदोषप्रकोपनम् । जायते नितरां तेन, त्यक्तव्यं शुद्धबुद्धिभिः ।।२४९।। શ્લોકાર્ધ : દિ જે કારણથી, સર્વ જીવો વડે ભક્ષણ કરાયેલું આ કદન્ન સર્વ દોષોને પ્રકોપન કરનાર અત્યંત થાય છે તે કારણથી શુદ્ધબુદ્ધિવાળા જીવોએ ત્યાગ કરવું જોઈએ. ll૨૪૯|| શ્લોક : तवापि भासते भद्र ! विपर्यासादिदं हृदि । यदि स्वादं पुनर्वत्सि, मामकानस्य तत्त्वतः ।।२५०।। ततस्त्वं वार्यमाणोऽपि, त्यजस्येवेदमात्मना । को नामामृतमास्वाद्य, विषमापातुमिच्छति? ॥२५१।। युग्मम् શ્લોકાર્ધ : હે ભદ્ર! વિપર્યાસથી તારા પણ હૃદયમાં આ=કદન્ન, સારું લાગે છે. જો મારા અન્નના સ્વાદને તત્વથી તું જાણે તો તું વારણ કરાતો પણ પોતાની મેળે આનોકદન્નનો, ત્યાગ કરે જ, અમૃતનો આસ્વાદ કરીને ખરેખર કોણ ઝેર પીવાને ઈચ્છે ? ર૫૦-૨૫૧II શ્લોક : अन्यच्चाञ्जनसामर्थ्य, माहात्म्यं सलिलस्य च । किं न दृष्टं त्वया? येन, मद्वचो नानुतिष्ठसि ।।२५२।। શ્લોકાર્ચ - અને બીજું અંજનનું સામર્થ્ય અને પાણીનું માહાભ્ય શું તારા વડે ન જોવાયું ? જેથી મારા વચનને અનુસરતો નથી. રપIL.
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy