SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ / પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્થ ઃ મનની પ્રીતિ ઉત્પન્ન કરવામાં કારણ એવાં, જિલ્લાના ઉત્સવવાળાં એવાં શ્રેષ્ઠ ભોજનો વડે સ્વસ્થ કરાયેલા સકલ પ્રાણીસમૂહવાળું રાજમંદિર શોભે છે, એમ શ્લોક-૧૫૦માં રાખતે=સાથે અન્વય છે. II૧૫૬ रङ्कस्य शुभसंकल्पः શ્લોક ઃ समस्तेन्द्रियनिर्वाणकारणं वीक्ष्य तत्त्वतः । स रङ्कश्चिन्तयत्येवं, किमेतदिति विस्मितः । । १५७ ।। ભિખારીનો શુભ સંકલ્પ શ્લોકાર્થ : તત્ત્વથી સમસ્ત ઇંદ્રિયોની તૃપ્તિના કારણ એવા રાજભવનને જોઈને આ શું છે ? એ પ્રમાણે વિસ્મય પામેલો તે ટંક આ પ્રમાણે વિચારે છે. II૧૫૭]] શ્લોક ઃ सोन्मादत्वान्न जानाति, विशेषं तस्य तत्त्वतः । तथापि हृदयाकूते, स्फुरितं लब्धचेतसः । । १५८ ।। ૪૧ શ્લોકાર્થ : ઉન્માદસહિતપણાને કારણે તે ટૂંક, તત્ત્વથી તેના=રાજભવનના, વિશેષને જાણતો નથી તોપણ પ્રાપ્ત થયેલી ચેતનાવાળા તેને હૃદયના અભિપ્રાયમાં સ્ફુરાયમાન થયું. II૧૫૮।। શ્લોક ઃ यदिदं दृश्यते राजभवनं सततोत्सवम् । द्वारपालप्रसादेन, मया दृष्टमपूर्वकम्. ।।१५९।। શ્લોકાર્થ : જે આ રાજભવન સતત ઉત્સવવાળું દેખાય છે તે દ્વારપાલના પ્રસાદથી મારા વડે અપૂર્વ જોવાયું. II૧૫૯।।
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy