SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ / પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્ચ - અને તેથી હે નાથ ! તમે તે રીતે ઉત્તમ યત્નને કરો જે રીતે મારા દેહ વિશે સ્વપ્નમાં પણ પીડા ઉત્પન્ન ન થાય. II૩૬૫II શ્લોક : स प्राह वत्स ! ते पीडा, जायतेऽपथ्यसेवनात् । इयं तु तद्दया व्यग्रा, कर्मान्तरनियोगतः ।।३६६।। શ્લોકાર્ચ - તેણે=ધર્મબોધકરે, કહ્યું - હે વત્સ ! તને પીડા અપથ્યના સેવનથી થાય છે, વળી આ તથા બીજા કાર્યમાં રોકાયેલી હોવાથી વ્યગ્ર છે. ll૩૬૬ll શ્લોક : या वारणं विधत्ते ते, सदैवापथ्यमश्नतः । यदि स्यात्तादृशी काचित्, क्रियते परिचारिका ।।३६७।। શ્લોકાર્ય : અપથ્યને ખાતા એવા તને જે હંમેશાં જ વારણ કરે જો હોય, તો તેવા પ્રકારની કોઈ પરિચારિકા કરાય છે. ll૩૬૭ી શ્લોક : केवलं त्वमनात्मज्ञः, पथ्यसेवापराङ्मुखः । कदनभक्षणोद्युक्तस्तस्य किं करवाणि ते? ।।३६८।। શ્લોકાર્થ : કેવલ પથ્ય સેવાથી પરામુખ અનાત્મજ્ઞ એવો તું કદન્ન ખાવામાં ઉઘમવાળો છે, તે તારા, તેના કદન્નના, ભક્ષણને હું શું કરું ? ll૩૬૮II શ્લોક : इतरस्त्वाह मा मैवं, नाथा ! वदत साम्प्रतम् । नैवाहं युष्मदादेशं, लङ्घयामि कथञ्चन ।।३६९।।
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy