SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ શાંમ-પ્રદ્યુમ્ન ચરિત્ર पितामहोक्तविधिनाss—राधितो ज्वलनप्रभः । भीषणः पन्नगो हार — केयूर भाक्समागतः ॥ २० ॥ ततः सङ्गीतनादेन, पुष्पैश्च तेन पूजितः । प्रसन्नीभूतवान् सोऽपि तस्य भक्तिप्रसंगतः ॥ २१ ॥ ततः प्रभृति संजाता नागपूजा तु विष्टपे । महद्भिः सहजाकृत्यं, यत्कृतं तत्प्रवर्तते ॥२२॥ કોરું નામ રે, વયમારાધિતા: થૈ ? । હેતુના ષિતો ચેન, તં હેતુ મે નિહષય રા प्रीत्या नागकुमारेण कथिते च कुमारकः । विनयात्तमभाषिष्ट, स्पष्टं वाचातिमृष्टया ||२४|| अष्टापदस्य शैलस्य, तलहट्टिप्रवर्तिनी - - मंदाकिनीप्रवाहोऽय - मुपद्रवति मानवान् ||२५|| तदा नागकुमारोवक्--त्वदीयचित्तकामना । यथा भवेत्तथा कार्य, त्वया निर्भयचेतसा ||२६|| आज्ञां नागकुमारस्य, समादाय कुमारकः । दंडरत्नेन पूर्वाब्धौ गांगौघं क्षिप्तवानसौ ॥२७॥ મીથેન ગાંનૌષ, સમાનીતઃ યોનિયો ગંગાસાગરસંગે તે--તીર્થ વ્યક્ત્તીષ્કૃત લનૈઃ ।।૨૮। ततो भागीरथी गंगा, जाता भागीरथानयात् । गंगासागरसंज्ञ च ख्यातं तीर्थमजायत ||२९|| प्रीतितः पूजितो नाग-- कुमारैश्च भगीरथः । कृत्वा पितामहस्याज्ञा -- मयोध्यापुरमाप्तवान् ॥३०॥ મહાજ્ઞયા મૃત મળ્યું, પૌત્રનૈતેન શ્રીમતા । ધ્યાવેતિ સગર: પુષો, પ્રવેશયન્નહૈયું રૂ। सगरचक्रवर्ती च दत्वा राज्यं भगीरथे । समीपेऽजितनाथस्य, वैराग्याच्चरणं दधौ ||३२|| चक्रवर्ती भवेद्यः स राज्यं पालयति प्रियं । चित्रं भगीरथस्तद्व-त्साम्राज्यं पात्यकंटकम् ||३३|| , ૨૦૦ અષ્ટાપદ પર્યંત પાસે જઈ પિતામહની સૂચના મુજબ વિધિપૂર્વક જવલનપ્રભદેવની આરાધના કરી. હાર અને મુગટ સહિત ભયંકર આકૃતિવાળા નાગ ત્યાં આવ્યેા. ફૂલફૂલ નૈવેદ્ય વડે તેની પૂજા કરી ગીતનાદ વાજિંત્ર વડે તેના સત્કાર કર્યાં. ભગીરથકુમારની આવી ભક્તિથી દેવ પ્રસન્ન થયા. ત્યારથી માંડીને જગતમાં ‘નાગપૂજા’ નામનું પવ પ્રત્યુ'. ખરે, મહાપુરૂષોનું સ્વાભાવિક કરેલુ કાર્ય પણ એક પરૂપે ખનીજતુ હોય છે. પ્રસન્ન થયેલા નાગેન્દ્રે ભગીરથકુમારને કહ્યુંઃ ખેલા, ? કેમ મને યાદ કર્યાં ?” વિનયપૂર્ણાંક મધુરવાણીથી લગીરથકુમારે કહ્યું:-‘સ્વામિન્, અષ્ટાપદ્મપર્વતની તળેટીમાં રહેલા જાન્હવી (ગંગા)નેા પ્રવાહ લાકાને ઉપદ્રવ કરે છે. જે આપની આજ્ઞા હોય તે તે પ્રવાહને 'ડરત્નવડે સમુદ્રમાં લઇ જઉં.’ તેની ભક્તિને વશ થઈને નાગેન્દ્રે કહ્યું:-તારી મનની ઇચ્છા તુ ખૂશીથી નિભ^યપણે પૂરી શકે છે.' આ પ્રમાણે નાગકુમારની આજ્ઞાથી સંતુષ્ટ થયેલા ભગીરથકુમારે દડરત્નવડે ગંગાના પ્રવાહને પૂર્વ સમુદ્રમાં વહેતા કર્યાં. આ રીતે ગંગા અને સાગરને જ્યાં સંગમ થયે તે સ્થાનને લોકોએ તીરૂપે માની લીધું અને તે સ્થ પ્રયાગ તી' તરીકે પ્રસિદ્ધ થયું. ત્યારથી માંડીને ગગાનું બીજું નામ ભાગીરથી કહેવાય છે, આ પ્રમાણે પ્રેમપૂર્ણાંક નાગકુમારાવડે પૂજાયેલે ભગીરથકુમાર પિતામહની આજ્ઞાનું પાલન કરીને અાધ્યા નજીક આવ્યે. આ બુદ્ધિશાલી પૌત્રે મારી આજ્ઞાનુ` બહુ સારી રીતે પાલન કર્યુ. આમ
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy