SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર अवलोकनतस्तेषां, दृष्टमात्रोपघातिनां । सगरस्य सुताः षष्टि-सहस्रा अप्यदीदहन् ॥५०॥ तेषां मरणसंप्राप्तेः, सर्वेऽपि सचिवादयः। अरोदिषु शिरःस्फोटे-रुरःस्थलविकुट्टनैः ॥५१॥ नाथ नाथेति जल्पंत्यो, विलपंत्यो मुहुर्मुहुः । कामिन्यः सार्थवर्तिन्यो, मुमूर्छः सहसैव च ।।५२॥ स्रोटयंत्यो गले हारान् , स्फोटयंत्यस्व कंकणान् । लोटयंत्यः स्वगात्राणि, मूर्छिता न्यपतन भुवि।५३॥ विरूपं च स्वरूपं तद् , दृष्ट्वा कटकवर्तिनां । बिभ्यद् व्यचिंतयन्मंत्री तदुपद्रवतः पुनः ॥५४॥ वचनैस्तीर्थनाथानां, सामुदायिककर्मभिः । कुमारा युगपन्मृत्युं, प्राप्ता एते तु दैवतः ॥५५॥ अमी तीर्थमहायात्रां, कृत्वा रक्षोद्यम मुदा । कुर्वाणा मरणं प्राप्ता, ज्ञायते स्वर्गभाजिनः।।५६॥ चतुःषष्टिसुराधीश-सेवितांधिसरोरुहां । बभूव कालधर्मों यत् , सर्वेषामर्हतामपि ॥५७॥ यो भवितव्यतायोगा-त्पदार्थों भाव्यभूदिह । स विधातृविलासेन, निष्पन्नो दुःखदायकः॥५८॥ अथ सर्व बलं लात्वै-कशो यामि नृपांतिके । आज्ञया स यथा वक्ति, तथा कुर्मोऽखिला वयं॥५९॥ इत्युद्दिश्य बलं सर्व-मप्यादाय स धीसखः । उत्पातकारकात्स्थाना-च्चचाल स्वपुरं प्रति॥६०॥ प्रचलत्कटकं याव-दयोध्यापुरसीमनि । समायातं तदा वक्ति, कश्चिन्मंत्री नियोगिनः ॥६१॥ वल्लभानपि तत्पुत्रान् , दग्ध्वाष्टापदभूमिषु । वयं सर्वे ऽपि जीवंतो, यास्यामः पार्थिवांतिके॥६२॥ भस्मीभूता यथा मे ते, तनया अतिवल्लभाः। रे पापिष्टास्तथा यूय-मपि जाताः कथं न हि।।६३॥ इति वक्ष्यति भूपालो. यदास्मान्प्रति जीवतः । जातमेव तदा मृत्यु, ह्यस्माकं जीवतामपि ॥६४॥ लघवस्तरुणा वृद्धाः, कातरा याश्च योषितः । कटकाद्यदि ते यांति, यांतु सर्वेऽपि मंदिरे ॥६५॥ म्रियते ध्रुवमस्माभिः किंतु लज्जासमन्वितैः । रचयित्वा चितां प्रौढा-मत्रैव स्वयशःकृते ॥६६॥ वरं वरमिति प्रोचु-वीरा लज्जालवो जनाः। अन्येऽपि च तथैवोचु-भयेन कातरा अपि ॥६७॥ संमतेनैव सर्वेषा-मपि निष्पादिता चिताः । लोकास्तास्वग्निदानेन, मर्तुकामाः समागताः ॥६८॥ ખાઈ તે ખોદાઈ ગઈ, પરંતુ પાણી વિના જતે દિવસે ખાઈ પૂરાઈ જવાની.” આ પ્રમાણે વિચારી જન્દુકુમાર દંડરનવડે ગંગાનવીન પ્રવાહ પૃથ્વીતલ ઉપર લઈ આવ્યો. પુરુષની સાથે સ્ત્રીનું એકતમાં મિલન થાય અને સ્ત્રી જેમ દ્રવી જાય તેમ કહીને એવી ભૂમિ પણ પાણીના સંગથી દ્રવી ગઈ, ભીંજાઈ ગઈ. નપુંસક જલવડે ખાઈની મધ્યમાં રહેલી કડીન પૃથ્વી જલબંબાકાર બની ગઈ. નાગકુમારદેવોના માથે પહેલા ધૂળનું ચૂર્ણ ફેંકાયું હતું. હવે તે ધૂળનું વિલેપન કરવા માટે જ મોકલ્યું ! શરીર પર ચંદન આદિના વિલેપનથી જેમ ગરમી બહાર નીકળી જાય તેમ ધૂળ અને જલના વિલેપનથી નાગકુમારની કેધરૂપી ગરમી બહાર નીકળી અર્થાત્ કોધ ભભૂકી ઉઠે- “અહો, આ દુરાત્માઓના અપરાધની મેં એક વખત ક્ષમા આપી છતાં અમને હેરાન કરતા વિરામ પામ્યા નહી. તેથી હવે તે તેના પાપનું બરાબર ફળ ચખાડું. આ પ્રમાણે વિચારીને નાગકુમારના અધિપતિ વેલન–પ્રભદેવે, જવાલાઓને
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy