SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૧ ગૃહવાસ, બાર વર્ષ તથા તેર પખવાડિયાં છvસ્થ અવસ્થા, તેર પખવાડ્યિાં કમ તીસ વર્ષ કેવલપર્યાયમાં વીતાવ્યાં. જન્મ - ઈ.સ. પૂર્વ પ૯૯ વિક્રમ પૂર્વ ૫૪૨ દીક્ષા - ઈ.સ. પૂર્વ પ૬૯ વિક્રમ પૂર્વ ૫૧૨ કેવલજ્ઞાન - ઈ.સ. પૂર્વ ૫૫૭ વિક્રમ પૂર્વ ૫૦૦ નિરવાણ - ઈ.સ. પૂર્વ પર વિક્રમ પૂર્વ ૪૭૦ ભગવાને છદ્મસ્થ તથા કેવલી પર્યાયમાં કુલ બેંતાળીસ ચાતુર્માસ કર્યા. ભગવાને સર્વાધિક ચૌદ ચાતુર્માસ રાજગૃહ તથા તેના ઉપનગર નાલંદામાં કર્યા. પ્રભુનો પરિવાર૦ગણધર ૦ કેવલજ્ઞાની - ૭૦૦ ૦ મનઃ પર્યવજ્ઞાની - ૫૦૦ ૦ અવધિજ્ઞાની - ૧૩૦૦ ૦ વૈક્રિય લબ્ધિધારી ૭૦૦ ૦ ચતુર્દશ પૂર્વી ૩૦૦ ૦ચર્ચાવાદી ૪૦૦ ૦ સાધુ ૧૪,૦૦૦ ૦ સાધ્વી - ૩૬,000 ૦શ્રાવક - ૧,૫૯,૦૦૦ ૦શ્રાવિકા - ૩,૧૮,૦૦૦ એક ઝલક૦ માતા - ત્રિશલા ૦પિતા - સિદ્ધાર્થ ૦નગરી - ક્ષત્રિયકુંડ ૦વંશ - ઇક્વાકુ ૦ ગોત્ર - કાશ્યપ ૦ચિહ્ન - સુવર્ણ - સિંહ ૦વર્ણ તીર્થકરચરિત્ર | ૨૩
SR No.022702
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumermal Muni, Rohit Shah
PublisherAnekant Bharti Prakashan
Publication Year1996
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy