SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુનાં ચરણોમાં પરમ ઉલ્લાસ સાથે આવતા હતા. નિર્વાણ નિર્વાણકાળ નજીક નિહાળીને એક હજાર મુનિઓ સાથે મેદશિખર પર તેમણે અનશન કર્યું. એક માસના અનશનમાં તેમણે મુક્તિ મેળવી લીધી. પ્રભુનો પરિવાર૦ગણધર - ૭૬ ૦ કેવલજ્ઞાની - ૬૫૦૦ ૦ મનઃ પર્યવજ્ઞાની - ૬૦૦૦ ૦અવધિજ્ઞાની - ૬૦૦૦ ૦ વૈક્રિય લબ્ધિધારી - ૧૧,૦૦૦ ૦ ચતુર્દશ પૂર્વી - ૧૩૦૦ ૦ચર્ચાવાદી - ૫૦૦૦ ૦ સાધુ - ૮૪,૦૦૦ ૦ સાધ્વી - ૧,૦૩,૦૦૦ શ્રાવક - ૨,૭૯,૦૦૦ ૦શ્રાવિકા - ૪,૪૮,૦૦૦ એક ઝલક૦ માતા - વિષ્ણુદેવી પિતા - વિષ્ણુ ૦નગરી ૦વંશ - ઈસ્વાકુ ૦ ગોત્ર - કાશ્યપ ચિત - ખડગી (ગુંડા) ૦વર્ણ - સુવર્ણ ૦ શરીરની ઊંચાઈ - ૮૦ ધનુષ્ય ૦ યક્ષ - યક્ષરાજ ૦ યક્ષિણી - માનવી ૦ કુમાર કાળ - ૨૧ લાખ વર્ષ - સિંહપુર તીર્થકરચરિત્ર [ ૯૨
SR No.022702
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumermal Muni, Rohit Shah
PublisherAnekant Bharti Prakashan
Publication Year1996
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy