SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ર અવંતિનું આધિપત્ય. આવી હકીકત જણાવવામાં આવી છે. ભરૂચને આ નવા કે નરવાહણ કોણ હતો, એની ત્યાં ઓળખ આપવામાં આવી નથી; પરંતુ “શાલિવાહન સાથેના યુદ્ધમાં કે તે પછી અ૫ જ સમયમાં વિક્રમાદિત્યનું મૃત્યુ થયું ત્યારબાદ તેના પુત્ર નભસેન સાથે શાલિવાહને અમુક પ્રકારની સંધિ કરી હતી.” એ જૈન સાહિત્યમાં અન્યત્ર ઉલ્લેખ મળે છે, ૨૪૨ તે પરથી નહસેણને-નભાસેનને નવાણ કે નરવાહણ નામથી ઓળખાવી શકીએ; પરંતુ નહવા કે નરવાહણ એ નામ નહવહન વાહનની જગાએ જ વપરાયલું છે, એમ તે ત્યારે જ સિદ્ધ થાય છે, જ્યારે બલમિત્ર-ભાનુમિત્રમાંને બલમિત્ર અને શકારિ વિક્રમાદિત્ય એ બને એક જ વ્યક્તિ છે એમ સિદ્ધ થાય. ખરેખર એ અશકય છે. આ સર્વ વિક્રમાદિ. ત્યના આલેખનમાં વધારે સ્પષ્ટ રીતે બતાવવામાં આવશે. આમ ઉપરોક્ત રીતે ક્ષહરાટ નહપાણ અને શકારિ વિક્રમાદિત્યને પુત્ર નહg –નભસેન, એ બનેથી ભિન્ન સિદ્ધ થતે ઉજજયિનીને અધિપતિ નહવહનોવાહન તેના ૪૦ વર્ષના રાજવંકાલ દરમીયાન, શરૂઆતનાં અને કદાચ છેલાં વર્ષોમાં અવન્તિ તથા લાટ આદિ પ્રદેશને અને વચગાળાના વર્ષોમાં અવન્તિને અધિપતિ રહ્યો હતે. એના રાજ્યની ઉત્તરમાં પ્રથમ યવને અને પછી પાર્થિયને, પશ્ચિમમાં ક્ષહરાટે, દક્ષિણમાં આન્ધો અને પૂર્વમાં વિદિશાના શુંગે રાજ્ય કરતા હતા. એના સમયમાં પ્રાયઃ સર્વત્ર ધાર્મિક શક્તિ હતી, જૈનત્વને બહુ જ આદર હતું અને તેને બહુ બહુ પ્રચાર થઈ રહ્યો હતે. શુંગ સિવાય અવન્તિના રાજ્યની આજુબાજુના સર્વ જકર્તાઓમાં ઘણા ખરા જેન જ હતા. લહર ટે નહવાહણ કે નરવાહન એવું હિન્દી નામ ધારણ કર્યું હશે અને તે કાલકાચાર્યના ભાણેજ બલમિત્રને માંડલિક હશે એમ ધે છે, પણ આ વિષયમાં ઈ જાતને પુરા નથી. બલમિત્રને પુત્ર ધનંજય ભરૂચમાં રાજા હતા, જેને સિદ્ધસેન દિવાકરે સિદ્ધ-સેનાથી તેના શત્રુઓએ કરેલા હુમલામાંથી બચાવ્યો હતો અને જે પાછળથી ચારિત્ર અંગીકાર કર્યું હતું, એમ પ્રભાવકયરિત-વૃદ્ધવાદિરિ ચરિતામાં " एवं प्रभावनां तत्र, कृत्वा भृगुपुरं ययुः। तत्र श्रीबलमित्रस्य, पुत्रो राजा धनंजयः॥ १६४ ॥ सिद्धसेन इति श्रेष्ठा, तस्यासीत् सान्वयाऽभिधा। સગા તુ તા થૈયા તાર્થે સમઝીન II ૨૬૮ . ” ૧૬૪ થી ૧૬૮ સુધીના નેધેલા થી સમજાય છે. આ પરથી નક્કી થાય છે કે, બલમિત્રે પ્રથમ પિતાના પુત્ર ધનંજયને ભરૂચને માંડલિક ન હતું, પણ તેણે જયારે ચારિત્ર અંગીકાર કર્યું ત્યારે તેને ભરૂચ પર બીજે માંડલિક નીમવાની આવશ્યકતા ઊભી થતાં નહહણને નીમ્યો હતે. એ નહવઢણ ખરી રીતે તેને પુત્ર નભસેન જ હવે જોઈએ, ૫ણું નહપા' નહિ. સિદ્ધસેને જે શત્રુઓથી ધનંજયને બચાવ્યા હતા તે શત્રુઓ, નહપાણુના અમલમાંથી સરી ગયેલા ભરૂચને મેળવવા પ્રયત્ન કરનારા અથવા સાતકર્ણિએથી ઉત્તર તરફ ધકેલાઈ ગયેલા ક્ષહરાટ-શો હશે એમ લાગે છે. વધારે સંભવિત એ છે કે, એ શત્રુઓ સાતકર્ણએ-સાતવાહને જ હેય. (૨૪૨) જુએ શુલશીલગણિ, વિકમચરિત્ર સર્ગ. ૧૧ ક. ૯૬૦ થી ૧૦૧૧. ,
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy