SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ ૫૫. વેદનીયદ્વાર પરિચય જેથી સુખદુઃખને અનુભવ થાય તે વેદનીય. જો કે વેદનીય કર્મ સાક્ષાત સુખદુઃખ આપતું નથી તે પણ તે સુખદુઃખની સામગ્રી મેળવી આપે છે. તેના બે ભેદ છે. | વિવેચન (૧-૨) શાતા વેદનીય તથા અશાતા વેદનીય બંને હેય. અહિંસા બીલકુલ નવીન સ્ટાઈલથી લખેલ, અનેક શાસ્ત્રીય પ્રમાણેથી ભરપૂર અને યુક્તિઓથી પરિપૂર્ણ આ પુસ્તકમાં અહિંસાની પુષ્ટિ કરવામાં આવી છે. ગમે તે માંસાહારી કે ગમે તે શિકારી મનુષ્ય પણ જે એક વખત આ પુસ્તકને વાંચે, તે તેના હૃદયમાં દયાને સંચાર થયા વિના રહે નહિ, હિન્દુ, મુસલમાન, પારસી અને છેવટે ખ્રીસ્તી ધર્મનાં પ્રમાણે આપીને એ વાત સિદ્ધ કરવામાં આવી છે કે-મનુષ્ય માત્રે પ્રાણી રક્ષા કરવી જોઈએ. કેઈએ પણ કોઈપણ જીવને તકલીફ પહોંચાડવી, એ દરેક ધમોમાં મનાઈ કરેલી છે. આ સિવાય દેવીઓની આગળ જે બલિદાન આપવામાં આવે છે, તે સંબંધી પણ યુક્તિઓ અને શાસ્ત્રીય પ્રમાણે દ્વારા સચોટ ઉપદેશ આલેખવામાં આવેલ છે. લખે-યશવિજય જિન ગ્રંથમાળા-ભાવનગર
SR No.022686
Book TitleDwashashthi Margana Sangraha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthamala
Publication Year1947
Total Pages280
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy