SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૪૧ ૪૫. સંવર દ્વાર પરિચય સંઘપર શાર્મ વાળું પ્રાણાતિપાતાહિનિહસે એટલે કમ અને કર્મનું કારણ પ્રાણાતિપાત વિગેરે જે આત્મપરિણામવડે સંવરાય એટલે શેકાય તે સંવર કહેવાય.. આવતા કમનું રોકાણ તે સંવર કહેવાય. પૂર્વે કહેલા આશ્રવ તત્વથી વિપરીત આ સંવર તત્વ છે, તેના ૫૭ ભેદ આચરવાથી નવાં અશુભ કર્મ આવતાં નથી તે પ૭ પ્રકાર આ પ્રમાણે પંચ સમિતિ, ત્રણ ગુણિ, રર પરિષહ, ૧૦ યતિધર્મ, ૧૨ ભાવના અને પાંચ ચરિત્ર. એટલે સમ્યફપ્રકારે (એટલે સમ્યફ ઉપયોગ-યતનાપૂર્વક) હરિ એટલે ગતિ–ચેષ્ટા તે સમિતિ. તથા જેના વડે સંસારમાં પડતા પ્રાણીનું શુત્તિ એટલે રક્ષણ થાય તે ગુપ્તિ. તથા મિત્તાત્ સર્વ બાજુથી સમ્યફ પ્રકારે કષ્ટોનું સહન કરવું તે ife [ તથા મોક્ષમાર્ગમાં જવામાં જે યત્ન કરે તે પતિ અને તેને ધર્મ તે પતિવર્ષ] તથા મોક્ષમાર્ગ પ્રત્યે ભાવની વૃદ્ધિ થાય તેવું ચિત્તવન તે માના, તથા પા એટલે આઠ કર્મોને સંચય-સંગ્રહ તેને ત્તિ-(ખાલી) કરે તે ઘર કહેવાય, વિવેચન (૧) બાર ભાવના હેય. (૨) પૂરેપૂરા. પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, બાવીશ પરિષહ, દશ યતિધામ, બાર ભાવના અને પાંચ ચારિત્ર-આ સત્તાવન પ્રકારે આશ્રવને રોધ થાય. (૩) બાર ભાવના, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ કુલ વીશ હેય કેમ કે ગર્ભજતિયોને પણ કેટલાકને ૧૧ વ્ર હોય છે. અતિથિસંવિભાગ વિના બાકીના હોય છે તેથી પૌષધ વિગેરેને સંભવ છે તેથી સમિતિ, ગુપ્રિ સંભવે છે. (૪)દેવવત્ (પ-૮) એક પણ પ્રકારને સંવર ન હોય. (૯) પૂરેપૂરા (૧૦–૧૪) એક પણ પ્રકારનો સંવર ન હોય. (૧૫-૧૮) પૂરા. (૧૦) સુમસં૫રાય, તથા યથાખ્યાત યાત્રિ સિવાયના શેષ પંચાવન હેય, (૨૦) સપસંપરાય, પરિહાવિશુદ્ધિ અને યથાખ્યાત ન હોય. (૨૫-૨૪) સુક્ષ્મસં૫રાય તથા યથ ખાત ચારિત્ર ન હોય. (૨૫) યથાખ્યાત ચારિત્ર ન હોય. દશમાને અંતે લેભનો ક્ષય થાય છે અને યથાખ્યાત અગારમાં ગુણસ્થાન પ્રાપ્ત થાય છે તેથી લેભમાં યથાખ્યાત ન હોય, (૨૬-૨૯ ) પૂરેપૂરા (૩૦) દશ યતિધર્મ, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, યથાખ્યાત ચારિત્ર અને બાવીશ પરિષહે પિકી સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, હંસ, ચર્ચા, સ્પા, વધ, રોગ, વકાસ અને મલ પરિષદ એ અગિયાર પરિષહે હેય. કુલ ત્રીશ થયા. (૩૧-૩૩) મિશ્રાદષ્ટિ મનુષ્ય પણ ચારિત્રને ગ્રહણ કરે છે તે વિચાર કસ્તા એમ જણાય છે કે રર પરિષહ અને પાંચ સમિતિ, ત્રણ મિ-આ રીશ જે ચહે છે એ છો
SR No.022686
Book TitleDwashashthi Margana Sangraha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthamala
Publication Year1947
Total Pages280
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy