SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪. ધ્યાન દ્વાર ગની એકાગ્રતા કે ગને નિરોધ કરે તે ધ્યાન. ઉત્તમસંહનન (વજવંભનારાચ, વજ. નારાય, નારાચ અને અર્ધનારાચ એ ચાર સંઘયણ)વાળા ને એકાગ્રપણે ચિંતાને રાધ તે યાન જાણવું. જુઓ તરવાર્થ સૂત્ર અ. ૯. સૂત્ર ૨૭. આર્તધ્યાન, રૌદ્રધાન, ધર્મસ્થાન અને શુકલધ્યાન-એ ચાર પ્રકારનાં સ્થાન છે. તે દરેક ધ્યાનના ચાર-ચાર ભેદ છે એટલે સેળ પ્રકારનાં ધ્યાન છે. આધ્યાનના ચાર પ્રકાર આ પ્રમાણે– ૧ વિયોગ-સ્વજનાદિ ઈણ વરતુને વિગ થવાથી ચિંતા, શોક થાય તે. ૨ અનિષ્ટસાગ–અનિષ્ટ વસ્તુની પ્રાપ્તિ થતાં આ વસ્તુને વિનાશ કયારે થાય તેવા પ્રકારની ચિંતા કરવી તે. ૩ રેગચિંતા–શરીર રોગ થવાથી જે ચિંતા થાય તે. ૪ અગ્રશચ–ભવિષ્યના સુખદુઃખની ચિંતા કરવી. આ આધ્યાન અવિરતિ, દેશવિરતિ અને પ્રમત્ત સંયતેને હોય છે. (માગપ્રાપ્તિ પછી આ વાત સમજવી.), રોદ્રધ્યાનના ચાર પ્રકાર આ પ્રમાણે – ૧ હિંસાનુબધી તીવ્ર ઠેષ કે સવાર્થને અંગે પ્રાણીઓની હિંસા કરવા સંબંધી જે સતત વિચારણા કરવી તે. ૨ મૃષાનુબંધી–અસત્ય બોલવા માટે નિરંતરની જે વિચારણા કરવી તે. ૩ રતેયાનુબંધી–ચેરી કરવી તેમ જ પારકાનું દ્રવ્ય હરણ કરી લેવા સંબંધી વિચા. રણ કરવી તે.. ૪ સંરક્ષણનુબંધી–ધનાદિક જે પરિગ્રહ આપણી પાસે હોય તેનું સંરક્ષણ કરવાની સતત વિચારણા. આ ધ્યાન અવિરતિ અને દેશવિરતિને હોય છે, ધર્મધ્યાનનાં ચાર પ્રકાર આ પ્રમાણે ૧ આજ્ઞાવિચય–જિનેશ્વર સર્વજ્ઞ અને રાગ-દ્વેષ રહિત છે, માટે તેમની આજ્ઞા પ્રમાણભૂત છે, તેવી વિચારણા ૨ અપાયવિચય–રાગ-દ્વેષાદિવડે ઉત્પન્ન થતાં કષ્ટ-અપાયે-ખેને વાસ્તવિક વિચાર ૩ વિપાકવિચય–“સર્વ પ્રકારનું સુખ અથવા દુઃખ કમનું ફળ છે, ક પ્રાણીઓને વિચિત્ર પ્રકારનાં ફળ આપે છે.” આવી રીતે કમનાં ફળને પ્રતિક્ષણ વિચાર કર્યો કરે છે. ૪ સંસ્થાળવિચય-અનાદિ અનંત પડુ દ્રવ્યાત્મક લેકના સ્વરૂપને વિચાર કરે. આ ધ્યાન અપમત્ત સંયત તેમજ ઉપશાંતકષાય અને ક્ષીણકષાય ગુણસ્થાનકવાળાને હોય છે.
SR No.022686
Book TitleDwashashthi Margana Sangraha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthamala
Publication Year1947
Total Pages280
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy