SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ( ११४ ) मोहनचरिते षष्ठः सर्गः । अथ तेऽवसरे प्राप्ते वितेनुर्विहतिं लघु ॥ विहारेऽप्रतिबन्धे हि साधूनामुत्सवो महान् ॥ ११ ॥ विदरन्तो यथाकामं संयतास्ते समाययुः ॥ क्रमाद्योधपुरप्रान्तं गन्तुं तत्र समुत्सुकाः ॥ १२ ॥ तेषां प्रविशतां योध- पुरे दक्षिणमीक्षणम् ॥ तथापसव्यो बाहुश्च पस्पन्दे शोभनं हि तत् ॥ १३॥ पूर्णकुम्नधरा नारी संमुखं समुपागता ॥ चेरुः शकुन्ता मधुरं कूजन्तः पार्श्वयोस्तथा ॥ १४ ॥ शोभनाञ्शकुनान्दृष्ट्वा दध्युरेवं मुनीश्वराः ॥ प्रतिबोधं कोऽपि व्यो मत्तो लब्धेति निश्चितम् ॥ १५॥ अथ ते संमुखायातैः श्राचैः सास्त्रैः समानतैः ॥ संमानिताः समागत्य वसताववसन्सुखम् ॥ १६ ॥ કર્યું. ( ૧૦ ) પછી અવસર ઉપર માહનમુનિજીએ ત્યાંથી શીધ્ર વિહાર કર્યો. ઠીકજ છે, અપ્રતિબંધ વિહાર થતા હૈાય ત્યારે સાધુને મેટા - ત્સવ જેવું લાગેછે. ( ૧૧ ) ત્યારબાદ રૂચિમાફક વિહાર કરનારા માઢુનમુનિજી જોધપુર જવાની મરજી હાવાથી અનુક્રમે તે પ્રાંતમાં આવ્યા. ( ૧૨ ) જોધપુરમાં પેસતાંજ તેમની જમણી આંખ તથા જમણા હાથ ફરકયા, એને શાસ્ત્રમાં સારાં શકુન કહેછે. ( ૧૩ ) પાણીથી ભરેલા ધડા માથાઉપર મૂકીને એક સુવાગણ સ્ત્રી સામે આવી. તેમજ બે બાજૂઉપર પક્ષિઓ મધુર શબ્દ કરતા જવા લાગ્યા. ( ૧૪ ) એવાં સારાં શકુન જોઇને માહનમુનિજીએ મનમાં ધાર્યું કે, “કાઈ ભવ્યજીવ મારા થકી પ્રતિધ પામશે.” ( ૧૫ ) પછી જેમની આંખામાં આનંદનાં આસું આવ્યાં છે એવા અને સામા આવી નમ્ર થએલા શ્રાવકાએ માહનમુનિજીના ધણા આદરસત્કાર કર્યો, ત્યારે તે ઉપાસરામાં જઇને સુખે રહ્યા. (૧૬)
SR No.022654
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma
PublisherDevkaran Muljibhai
Publication Year1835
Total Pages202
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy