SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોક છંદ ૪૫૯ અનુષ્ટુપ્ ૪૮-૧૦૨ ૫૨૪ અનુષ્ટુપ્ ૧૦૩-૧૫૦ ૨૩૮ ઉપજાતિ ૧૫૧-૧૭૦ ૯૯ વસંતતિલકા ૧૭૧-૨૧૫ ૨૩૧ પુષ્પિતાગ્રા ૨૧૭-૨૪૫ ૧૫૧ ઉપજાતિ સપ્તમ સર્ગ| ૨૪૬-૨૯૩ ૨૨૭ વંશસ્થ(૧૨) ષષ્ઠ સર્ગ સર્ગ પ્રથમ સર્ગ દ્વિતીય સર્ગ તૃતીય સર્ગ ચતુર્થ સર્ગ પંચમ સર્ગ પૃષ્ઠ ૧-૪૭ પ્રશસ્તિ ૨૯૪-૨૯૫ ૧૩ અનુષ્ટુપ્ ૧૯૪૨ અંતિમ શ્લોક કર્યાં છંદમાં માલિની છેલ્લા બે ઉપજાતિ (૧૨-૧૨) પ્રથમ પૃથ્વી, છેલ્લો માલિની છેલ્લો દ્રુતવિલમ્બિત ૨૨૭થી ૨૩૧ વસંતતિલકા છેલ્લો માલિની ઇન્દ્રવંશા-ઉપેન્દ્રવજા. છેલ્લા બે વસંતતિલકા છેલ્લો વસંતતિલકા આ રીતે એક જ ચરિત્રની પ્રાકૃત અને સંસ્કૃત બંને ભાષામાં રચના કરનાર એક જ કર્તા હોય તેવા સિદ્ધાંતમહોદધિ આ. શ્રી વિજય કસ્તૂરસૂરીશ્વરજી રચિત ચંદ્રચરિત્રનું પ્રકાશન સુજ્ઞ વિદ્વાનોને-નવીન અભ્યાસુઓને ઉપયોગી થશે. આ ચરિત્રના સંશોધનમાં આચાર્ય શ્રી વિજય શ્રીચંદ્રસૂરિજીએ સંપૂર્ણ લક્ષ્ય આપી સુચારુ સંપાદન કર્યું છે. સહવર્તી આ. શ્રી શ્રમણચંદ્રસૂરિ-પં. શ્રી પુષ્પચંદ્ર વિ.-પં.કૈલાસચંદ્ર વિ.પં.પ્રશમચંદ્ર વિ.-મુનિ શશી-પ્રિય-સંઘ-સિદ્ધ-શ્રેય-શ્રુત-નિરાગ-સુયશ-સંયમ સત્ય-સુજસ-સુનય-શત-સત્ત્વ—સૌમ્ય-સિદ્ધાંત-સૌભાગ્યચંદ્ર વિ. આદિનો યથાયોગ સહકાર ઉપયોગી રહ્યો. ભરત ગ્રાફિક્સવાળા ભરતભાઇ-મહેંદ્રભાઈની મહેનત પ્રશંસનીય રહી. સહાયક સંઘોને પણ કેમ ભૂલાય ? ચંદ્રરાજાનું નિમિત્ત પામી તીર્થાધિરાજ શ્રી શત્રુંજયનું શરણ સહુને કલ્યાણકર નીવડો તેવી શુભ ભાવના. લિ. અશોકચંદ્રસૂરિ(અશોકદાદા) ચરણકિંકર સોમચંદ્ર વિ.
SR No.022620
Book TitleChandra Charitram
Original Sutra AuthorN/A
AuthorVijaychandrasuri
PublisherRander Road Jain Sangh
Publication Year2014
Total Pages356
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy