SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ (७८) मानुष्यं दुर्लभं लब्ध्वा ये न लोकोत्तरं फलम् । गृणन्ति सुखमायत्यां पशवस्ते नरा अपि ।। १५५ ।। અર્થ : જેઓ દુર્લભ માનવભવ પામીને ભવિષ્યમાં સુખ દેનારા લોકોત્તર ફળને ગ્રહણ કરતા નથી તે મનુષ્ય હોવા છતાં પણ પશુ છે. પાંચમો પ્રસ્તાવ (७९) अशुभं वा शुभं वापि स्वस्वकर्मफलोदयम् । भुञ्जानानां हि जीवानां हर्ता कर्ता न कश्चन ।। १६० ।। અર્થ : પોતપોતાના કર્મોના ફલના ઉદયોને - પછી તે અશુભ હોઈને દુઃખ દેનારા હોય કે શુભ હોઈને સુખ દેનારા હોય તેમને – જીવ ભોગવતો હોય છે. આ સુખદુ:ખનો કર્તા પોતે જ છે, અન્ય કોઈ નથી. (८०) आजन्माज्ञानचेष्टाः स्वा निन्द्यास्ताः प्राकृतैरपि । विचिन्त्य मूढ ! वैदग्ध्यगर्वं कुर्वन्न लज्जसे ।। १६२ ।। અર્થ : હે મૂર્ખ ! સામાન્ય મનુષ્યો પણ નિન્દા કરે તેવી હલકી અજ્ઞાનગત ચેષ્ટાઓ-જન્મથી માંડીને આજ સુધીની-તેં કરી છે, જે તારા ખ્યાલમાં જ છે, છતાં તું તારી પંડિતાઈ દુનિયામાં દેખાડવા નીકળ્યો છે ? (૮૧) ચિત્ય કે વિજ્ઞાનન્તિ સર્વાર્થેવુ સિદ્ધિતમ્ । सर्वप्रियंकरा ये च ते नरा विरला जने ।। १६७ ।। (૮૨) વિત્યં પરમો વન્યુરોધિત્વ પરમં મુલમ્ । धर्मादिमूलमौचित्यं औचित्यं जनमान्यता ।। १६८ ।। અર્થ : સર્વ કાર્યોમાં સિદ્ધિ અપાવતા ઔચિત્યધર્મને જેઓ જાણે છે અને જેઓ સર્વનું પ્રિય કરે છે તેવા મનુષ્યો આ લોકમાં વિરલ હોય છે. ઔચિત્ય એ પરમબંધુ છે, પરમસુખ છે, ધર્માદિકનું મૂળ છે, લોકમાન્યતાનું પ્રબળ કારણ છે. (૮૩) ભૈરવેશ્યાનોત્સુયમનોત્નુંવચાવ્ય મુખ્યતા | सुस्थता च परानन्दस्तदपेक्षां क्षयेद् मुनिः ।। १७६ ।। અર્થ : કોઈપણ વસ્તુની અપેક્ષા છોડી દેવાથી ઉત્સુકતાનો (અધીરાઈનો) ++++++++÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷ #÷÷÷÷|÷÷÷÷÷÷÷÷÷÷||||÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷|÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷++ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (યોગસાર) ૭૩
SR No.022617
Book TitleJain Shastrona Chuntela Shloko Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy