SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ (१७) वीतरागं यतो ध्यायन् वीतरागो भवेद् भवी । इलिका भ्रमरीभीता ध्यायन्ती भ्रमरी यथा ।। ४२।। અર્થ: વીતરાગસ્વરૂપનું ધ્યાન ધરતો ભવ્યાત્મા વીતરાગ બને, ભીતિથી ભમરીનું ધ્યાન કરતી ઈયળ ભમરી થાય છે તેમ. (૧૮) રવિષિત ધ્યાયનું રાિિવવશો ભવેત્ | સામુ: મિની સ્થાપન થયા વામૈવિદ્યઃ | ૪રૂ અર્થ: રાગાદિ દોષોથી જે આત્મા દૂષિત છે તેનું જો ધ્યાન ધરાય તો ધ્યાતાને પણ રાગાદિ દોષો જાગ્રત થાય. સ્ત્રીનું ધ્યાન કરતો કામુક માણસ કામવિશ્વલ જ થાય ને? (૧૨) ય વ વીતરી જ તેવો નિશ્ચીયતાં તત: | भविनां भवदम्भोलि: स्वतुल्यपदवीप्रदः ।। ४६।। અર્થ : એટલે હવે એ વાતનો નિશ્ચય કરવો જોઈએ કે જે વીતરાગ છે તે જ દેવ છે. ભવ્યજીવોના સંસારરૂપી પર્વતને ખતમ કરતા વજસમા છે. પોતાના જેવી જ પદવીના દાતા છે. - દ્વિતીય પ્રસ્તાવ (२०) सर्वेऽपि साम्प्रतं लोकाः प्रायस्तत्त्वपराङ्मुखाः । क्लिश्यन्ते स्वाग्रहग्रस्ता दृष्टिरागेण मोहिताः ।। ४७।। અર્થ : વર્તમાનકાળમાં લગભગ બધા જીવો તત્ત્વથી પરાક્ખ બનેલા છે. દૃષ્ટિરાગથી ગાંડા બનેલા કદાગ્રહથી પીડિત તે લોકો ખૂબ સંક્લેશમાં રહે છે. (२१) दृष्टिरागो महामोहो दृष्टिरागो महाभवः । दृष्टिरागो महामारो दृष्टिरागो महाज्वरः ।। ४८।। અર્થ : દૃષ્ટિરાગ એ ભયંકર અજ્ઞાન છે. તે સંસારભ્રમણનું અમોઘ કારણ છે. એ ભયંકર યમરાજ છે. એ ભયંકર કોટિનો જ્વર છે. (૨૨) ઘરે હિતમત્તિમૈત્રી, મુરિતા ગુનો નમ્ | उपेक्षा दोषमाध्यस्थ्यं, करुणा दुःखमोक्षधीः ।। ५१।। ૬૨ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧
SR No.022617
Book TitleJain Shastrona Chuntela Shloko Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy