SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ નિત્યવૈરી પ્રાણીઓના વૈરને પણ તે દૂર કરી દે છે. (સ્વ માટે કરાતી સાધના પરના વૈરનો નાશ કરી દેવા સમર્થ બને છે !) (૬૭) િયાનેન તોમિર્જા, યમેશ્ય નિયમેશ્ય વિમ્ ।। થૈવ સમતા સેવ્યા, તરિકે સંસારવરિયો ||૧૨|| અર્થ : રે ! શી જરૂર છે દાનની ? શાને ખપ પડે છે તપનો ? યમ અને નિયમ પણ શા ઉપયોગના ? એક માત્ર સમતા-નાવડીને જ પકડી લ્યો! એકલી તે ભવસમુદ્રને આબાદ પાર ઉતારી દેશે. (६८) दूरे स्वर्गसुखं मुक्तिपदवी सा दवीयसी । મનઃસનિહિત દૃષ્ટ, સ્પષ્ટ તુ સમતાનુમ્ ||૧|| અર્થ : : દૂર છે સ્વર્ગના સુખ, મુક્તિસુખ તો વળી એથી ય દૂર છે, પણ મનમાં રહેલું સમતાનું સુખ તો આ રહ્યું : તદ્દન પ્રત્યક્ષ જ છે. (६९) क्षणं चेतः समाकृष्य, समता यदि सेव्यते । સ્વાત્તા મુલમન્વસ્ત્ર, ચક્રવતું નૈવ પાર્વતે ।।૧૬।। અર્થ : એક પળભર પણ ચિત્તને રાગ-રોષથી પાછું ખેંચી લઈને સમતાનું સેવન કરવામાં આવે તો આંતરસુખનો એવો કોઈ ચમકારો અનુભવવા મળે કે જેનું વર્ણન બીજાને કરી ન શકાય ! (૭૦) મારી ન થવા વૃત્તિ, સુä વિતમોશનમ્ । ' ન ખાનાતિ તથા ભોળો, ચોશિનાં સમતાસુલમ્ ।।૨૦।। અર્થ : પતિ સાથેના ભોગસુખની કુમારિકાને શી ખબર પડે ? યોગીઓના સમત્વભાવના અફાટ સુખની સંસારી જીવોને ગંધ પણ ક્યાંથી આવે ? (૭૧) ચારિત્રપુરુષપ્રાના:, સમતાહ્યા તા વિ। जनानुधावनावेशस्तदा तन्मरणोत्सवः ।। २५ । અર્થ : જ્યારે ચારિત્રપુરુષના સમતા નામના પ્રાણ ચાલી જાય છે ત્યાર પછી લોકો દોડતા આવે છે, તે રખે સમજતા કે તેમને વંદના કરવા માટે આવે છે ! એ તો તેમના પ્રાણવિહોણા કલેવરનો મરણોત્સવ કરવા માટે આવેલા હોય છે. ૧૮ ||||||||| ♪♪♪♪♪♪♪♪♪♪♪÷÷÷÷÷÷†† જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧
SR No.022617
Book TitleJain Shastrona Chuntela Shloko Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy