SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ : એક આસને સ્થિર બેસી રહેવાને બદલે કારણ વિના પણ જે સાધુ આમતેમ ફર્યા કરે, નાટકીયાડૅડા કરે, ગમે ત્યાં બેસી જાય, આમ આસનમાં ઉપયોગ વિનાનો સાધુ પાપભ્રમણ કહેવાય. (૮૧) સુદ્ધી વિનો, સારા મળે રા ય તવોને, પાસનળત્તિ લુચ્ચક્ | અર્થ : જે સાધુ વારંવાર દૂધ-દહીં-ઘી વગેરે વિગઈઓ ખાય, તપ કરવામાં ક્યારેય આનંદ ન પામે એ પાપશ્રમણ કહેવાય. (८६) अत्यंतम्मि य सूरम्मि, आहारेइ अभिक्खणं । चोइओ पडिचोएइ, पावसमणेत्ति वुच्चइ ।। અર્થ : જે સાધુ સૂર્યાસ્ત થાય ત્યાં સુધી વારંવાર નિષ્કારણ ગોચરી વાપરે, ગુરુ એને કોઈક પ્રેરણા કરે, ઠપકો આપે તો આ સાધુ સામે બોલે, ગુરુને તોડી પાડે એ સાધુ પાપભ્રમણ કહેવાય. (૮૭) સંનાર્ષ૬ નેને, નિચ્છ સામુળિયં गिहिनिसिज्जं च वाहेइ पावसमणेत्ति वुच्चइ ।। અર્થ : જે સાધુ પોતાના સ્વજન, ભક્તાદિના ઘરની જ સારી સારી ગોચરી વાપરે છે. પણ માંડલીમાં આવેલી સાધારણ ગોચરીને તો ઈચ્છતો પણ નથી અને ગૃહસ્થોના પલંગ, ખુરશી વગેરે ઉપર બેસે છે, ઉધે છે એ પાપશ્રમણ કહેવાય. (૮૮) દ્વારા ૩ સુવા દેવ, મિત્તા તહાં વંથવા ! जीवंतमणुजीवंति, मयं नाणुव्वयंति अ ।। અર્થ : પત્નીઓ હોય કે પુત્રો હોય, મિત્રો હોય કે ભાઈઓ હોય. દરેક જણ જીવતા માણસને અનુસરે છે ખરો, પણ એ મરી જાય તો પછી એ મરેલાને કોઈ અનુસરતું નથી. કોઈ એ મરેલાની પાછળ મરતું નથી. (૮૬) રૂ શરીર વ્યં, સુકું ૩સુમવું ! असासयावासमिणं, दुक्खक्केसाण भायणं ।। ૧૧૮ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧
SR No.022617
Book TitleJain Shastrona Chuntela Shloko Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy