SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૭) અર્થ: સૌભાગ્યરૂપ અને સ્નેહરૂપી ત્રિવેણુવાળાં આ કન્યાના શરીરરૂપી તીર્થમાં સ્નાન કરવાથી મારી દષ્ટિ જે અનિમેષપણાને પ્રાપ્ત થઇ તે યુક્ત જ છે. જે ૯૩ . कमलायाः पदस्तस्य । भद्रं भवतु भूरिशः ॥ मया यदीयसंसर्ग-निर्गतेनेयमैक्ष्यत ॥ ९४ ॥ અર્થ-કમલાના તે પગનું પણ ઘણુંજ કલ્યાણ થાઓ ? કે જેના સંગથી નિકળેલા એવા મને આ કન્યા નજરે પડી. મેં ૯૮ છે तस्याः कोपोऽपि दृष्ट्यास्याः । स्पृहणीयो ममाभवत् ।। घनवृष्ट्या निदाघस्य । लुकाकुल इवानिलः ॥ ९५ ॥ અર્થ-વાળી જેમ થી ભરેલે ઉનાળાને વાયુ વરસાદ લાવવાથી મનગમતો નીવડે છે, તેમ તેણુને ગુસ્સો પણ આને જેવાથી મને મનવાંછિત આપનારે થયો. છે ઉપ છે कमला कुपितेयं च । दर्शिता विधिनैव मे ।। सिचिसूचक एवालं । छिद्रपातनपूरणे ॥ ९६ ।। અર્થ-કમલા જે ગુસ્સે થઈ તો વિધાતાએ મને આને દેખાડી, માટે પડેલાં છિદ્રને સાંધવામાં સુયો સૂચવનારજ પ્રશંસનીય છે. કદા तां सोऽररिसदृक्पक्षण-पुटोद्घटनशालिना ॥ प्रवेश्य चक्षुारेण । मनोवेश्मन्यवीविशत् ॥ ९७ ॥ અર્થ—અર્ગલાસરખી પાંપણેના ઉઘડવાથી ખુલ્લાં થયેલાં ચક્ષુરૂપી દ્વારવડે પ્રવેશ કરીને તે તેના મનરૂપી મંદિરમાં દાખલ થયે. बाला वौयत्यशालाथ । जगौ निर्व्याजगौरवा ॥ વં ના વંનતા તો વા વાયા છે ૧૮ છે. અર્થ:-હવે ઉછાંછલાપણુની શાલાસરખી અને નિષ્કપટ ગૌરવ વાલી તે બાલિકા બોલી કે હે કમલાસરખાં લોચનવાળા તું કે છે? તથા ક્યાંથી આવેલ છે? ૯૮ धम्मिलोऽहं समायातः । कुशाग्रपुरपत्तनात् ॥ त्वं च निर्वचने कासि । पृष्टे तेनेति सावदत् ॥ ९९ ॥ અર્થ:- (ત્યારે તે બે કે) મારું નામ ઇમ્મિલ છે, તથા હું કુશાગ્રનગરથી આવ્યું છે. વળી તે નિષ્કપટી! તું કશું છે? એમ તેને પૂછ્યાથી તે બેલી કે ૯૯
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy