SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૯ / સૂત્ર-૪૧, ૪૨ (૪) સુપરતક્રિયાઅનિવર્તી શુક્લધ્યાન : યોગનિરોધકાળમાં કેવલી મન-વચન-કાયાની સર્વ ક્રિયાથી રહિત હોય છે, તેથી અક્રિયાવાળા છે અર્થાત્ ભુપતક્રિયાવાળા છે. આ ક્રિયાઓ ફરી ક્યારેય નિષ્પન્ન થવાની નથી, તેથી અનિવર્તીિ છે. માટે ચોથા શુક્લધ્યાનનું નામ સુપરતક્રિયાઅનિવાર્તા છે. તે ચૌદમા અયોગિકેવલીગુણસ્થાનકમાં હોય છે. Ile/૪૧ાા અવતરણિકા - પૂર્વમાં ચાર પ્રકારનાં શુક્લધ્યાન બતાવ્યાં. કયા યોગમાં કયાં શુક્લધ્યાનો સંભવે છે તે બતાવે સૂત્ર तत् त्र्येककाययोगायोगानाम् ।।९/४२॥ સૂત્રાર્થ: તે=શુક્લધ્યાન, ત્રણ યોગવાળાને, એક યોગવાળાને, કાયયોગવાળાને અને અયોગવાળાને છે. II૯/૪શા ભાષ્ય : तदेतच्चतुर्विधं शक्लथ्यानं त्रियोगस्यान्यतमयोगस्य काययोगस्यायोगस्य च यथासङ्ख्यं भवति । तत्र त्रियोगानां पृथक्त्ववितर्कम्, एकान्यतमकयोगानामेकत्ववितर्क, काययोगानां सूक्ष्मक्रियमप्रतिपाति, अयोगानां व्युपरतक्रियाऽनिवर्तीति ।।९/४२।। ભાષ્યાર્થ: રતિષાિં ... સુપરક્રિાનિવર્તીતિ છે તે આ ચાર પ્રકારનું શુક્લધ્યાન, ત્રણયોગવાળાને, અવ્યતમ યોગવાળાને, કાયયોગવાળાને અને અયોગવાળાને યથાસંખ્ય થાય છે= યથાક્રમ થાય છે. ત્યાં ચાર શુક્લધ્યાનમાં, ત્રણ યોગવાળાને પૃથક્લવિતર્કશુલધ્યાન છે, અન્યતમ એક યોગવાળાને એકત્વવિતર્કશુક્લધ્યાન છે, કાયયોગવાળાને સૂક્ષ્મક્રિયાઅપ્રતિપાતિશુક્લધ્યાત છે અને અયોગવાળાને ભુપતક્રિયાઅતિવર્તીશુક્લધ્યાન છે. તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. I૯/૪રા ભાવાર્થ :ચાર પ્રકારના શુકલધ્યાનના સ્વામી - ચાર પ્રકારના શુક્લધ્યાનમાંથી પૃથક્લવિતર્કશુક્લધ્યાન મનોયોગ-વચનયોગ-કાયયોગ આત્મક ત્રણ યોગવાળાને હોય છે. ભંગીકૃતને ભણતી વખતે પ્રથમ શુક્લધ્યાનનો પાયો વર્તતો હોય છે ત્યારે મન-વચન
SR No.022543
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy