SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭ અધ્યાય-૫ સૂત્ર-૨૪ જઃ (અયુગ્મ') પ્રતર વ્યક્ષ : જઘન્યથી ત્રણ પ્રદેશથી બનેલું આકાશના ત્રણ પ્રદેશને વ્યાપીને રહે. ઉત્કર્ષથી અનંત પ્રદેશથી બનેલું આ સંસ્થાન હોય છે. ઓજઃ અયુગ્મ ઘન વ્યગ્ન : જઘન્યથી પાંત્રીશ પ્રદેશથી બનેલું હોય છે. આમાં છેલ્લા છેલ્લા પ્રદેશોને છોડીને દશ+, છઠ, ત્રણ, અને એક નાંખવા. ઉત્કર્ષથી અનંત પ્રદેશથી બનેલું આ સંસ્થાન હોય છે. હવે અજીવે ગ્રહણ કરેલ આકૃતિમાં (૩) ચતુરગ્ન સંસ્થાનની વિચારણા કરાય છે. (૩) ચતુરસ :- ચતુરગ્ન એટલે ચતુષ્કોણ. આ ચતુરગ્નના પણ બે પ્રકાર છે. (૧) યુગ્મ ચતુરગ્ન, (૨) અયુગ્મ ચતુરગ્ન. યુગ્મ ચતુરગ્નના બે પ્રકાર છે : (૧) યુગ્મ પ્રતર ચતુરગ્ન, (૨) યુગ્મ ઘન ચતુરગ્ન અયુગ્મ ચતુરગ્નના બે પ્રકાર છે : (૧) અયુગ્મ પ્રતર ચતુરગ્ન (૨) અયુગ્મ ઘન ચતુરગ્ન. યુગ્મ પ્રતર ચતુરસ : જઘન્યથી ચાર પ્રદેશથી, ઉત્કર્ષથી અનંત પ્રદેશથી બનેલું આ સંસ્થાન છે. યુગ્મ ઘન ચતુરગ્ન : આ યુગ્મ પ્રતર ચતુરગ્નમાં ચાર પ્રદેશના પ્રક્ષેપથી યુગ્મઘનચતુરગ્ન આઠ પ્રદેશથી બનેલું અને ઉત્કર્ષથી અનંત પ્રદેશથી બનેલ આ સંસ્થાન છે. આ પાંત્રીસની ઉપર બતાવેલ પ્રક્રિયા દ્વારા અલગ અલગ બનતા પ્રતરો ઉપર પ્રમાણે છે.
SR No.022527
Book TitleTattvarthadhigam Sutra Pancham Adhyaya Vivechan
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Naypadmashreeji
PublisherShrutnidhi
Publication Year2003
Total Pages606
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy