SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ ૮. માયા – અપ્રશસ્તભાવથી છળ, કપટ, વિશ્વાસઘાત, દશે દેવે વગેરેને માયાના નામથી ઓળખાય છે. ૯, લોભ - અપ્રશસ્તભાવથી સંસારમાં જીવ-અજીવ. ઉપર લેભવૃત્તિ રહેવી, સર્વ પદાર્થો પ્રત્યે અતિશય મમત્વ –મેહભાવ રાખવે અને તેને મારાપણુથી મેળવવી, રાખવી. તે લેભવૃત્તિ પણ કષાય તરીકે નવમું પાપરથાનક જ ગણાય છે.. ૧૦, રાગ - ઈચ્છા, રાગ, આકર્ષણ, મોહ-મમત્વ, મુછ અને મારાપણાના રાગભાવથી જે મારી થી તેને પણ મારી માનીને વ્યવહાર કરે . એ રાગ પણ દસમા નંબરનું પાપ છે. ૧૧, દ્વેષ - રાગથી તદ્દન વિપરીત આ શ્રેષ છે. દ્વેષ વૃત્તિના કારણે બૈર-વૈમનસ્ય-દુશ્મનાવટ રાખવી, ઈર્ષા કરવી, તેષ રાખવે અપ્રિતિ—અણગમે રાખ વગેરે દ્રષના. નામે અગિયારમું પાપ સ્થાન છે. ૧૨, કલહ (કલેશ) – ઝગડે કર, લડવા, ઝગડવામાં અનેક વૃત્તિઓ, કષા આદિ કામ કરે છે. એમાં અપ-શબ્દ ગાળે તથા ગંદી ભાષા વાપરવામાં આવે છે. કલહ કયારેય. શુભ નથી હેતે. અશુભપાપમાં ૧રમે છે. ૧૩. અલ્યાખ્યાન – ડેઈના પણ માથે કલંક દેવું, પાપને આરેપ મુકો. સાધુ–સંત–સજજન ઉપર વિપરીત આપી મુક, બળજબરીથી નથી છતાં તેને આરોપ મુકી વર્તવું તે અભ્યાખ્યાન. બેટા આળ ચઢાવવાના નામનું ૧૩મું પાપસ્થાન છે. ૫૯
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy