SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ तीक्ष्णैरसिमिदी प्ौः कुन्तैवि पैमः परश्वधेश्चकौ: परशुत्रिशुलमुद्र तोमरवासीमुषष्ठीमि: ॥ २ ॥ सम्मिन्नतालुशिरसश्छिमकर्ण नासौष्ठाः । भिन्नहृदययादरागा भिन्नाक्षिपुटा: सुदुःखार्ता: ॥ ३ ॥ તીણ તલવાર, ચમકદાર “ભાલાઓ, ભંયકર જમૈયા, ચકો, કુહાડા, ત્રિશુલ, મુદુગર, સાગ, વાંસલા, બંદૂકે આ હથિયાર વડે. ૨. તાલુ, મસ્તક, કાન, નાસિકા, ઓષ્ઠ હૃદય પેટ, આંતરડા, ચક્ષુયુગલ વગેરેના છેદનભેદન કરાતા ખૂબ દુઃખી છે. ૩ निपतन्त उचेपतन्तो विधेहमाना महीतले दीना: । नेक्षन्ते રાતા વિવાદ વ સ્ત્રાસ્થા: n = 1 કર્માન્ય, દીન, નારકે ભૂમિતલ ઉપર, ઊંચાનીચા કરાતા, કેઈ રક્ષકને જોતા નથી. ૪ એ જ પ્રમાણે શ્રી નંદી સૂત્રની વૃત્તિમાં પુજય મલયગિરિજી લખે છે ના કુતારપત્ર: પાટનગુઢાપकुम्भिपाकासि पत्रवनकृतकर्ण नासादिच्छेद कदम्बालुकापथगमना दिरुपगनेकप्रका दुःखमेव निरतरम् नाक्षिनिमीलनमात्रमपि तत्र सुखमू । - નરકગતિમાં, ભાલાના અગ્રભાગથી ભેદાવું, કરવતથી મસ્તક વિદારવું, શુળી પર આરોપણ કરવું. કુંભિમાં પકાવવું. અસિપત્ર વન વડે કર્ણ નાસિક વગેરેને છેદ થવે, કદમ્બા પુષ્પાકાર રેતીના માર્ગે ચાલવું વગેરે અનેક પ્રકારનું નિરંતર દુઃખ છે. આંખના પલકારા જેટલા સમયમાં પણ ત્યાં સુખ નથી, આટલી તીવ્ર વેદનાઓમાં કપાય, છેદાય, ભેદાય છાતા
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy