SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ નામ અને ગેત્ર પૂર્વક બેલાવતાં કહ્યું. હે ગૌતમ ગેત્રીય અકપિત ! ભલે પધારે. સુખેથી પધારો. આ સુંદર મીઠો આવકાર મળતાની સાથે અકપિત આગળ વધ્યા. અને મનમાં એમ વિચારવા લાગ્યા કે જે સર્વરે મારા નામ-ગેત્ર કહ્યા છે તે મારા મનની શંકા પણ કહી આપે તે કેટલું સારું ? અકપિત તે હજી મનમાં વિચાર કરે છે ત્યાં તે અંતર્યામી કરૂણાસાગરે ફરમાવ્યું कि मष्णे नेरइया अस्थि नस्थित्ति ससओ तुज्झ । वेयपयाण य अत्थन याणसी तेसिमा अत्यो ॥ હે અકપિત ! આ જગતમાં નારકી જીવે છે કે નહીં? હશે કે નહીં? નરક છે કે નહીં ? આવા પ્રકારને સંશય તારા મનમાં છે. અને તે સંશય પણ તને વેદનાં પદ વાંચતાં અને તેને અર્થ બરાબર ન કરવાથી થયેલ છે. તે વેદપદને અર્થ તું જે વિચારે છે તે બરાબર નથી. અને પરસ્પર જે વિરુદ્ધ વેદ પદો આવ્યાં છે તેથી તું દ્વિધામાં પડે છે. અને ત્યારથી સંશય (શંકા) તારા મનમાં ઘર કરી ગયે છે કે નારકી હશે કે નહીં? હવે તે વેદ પદો પણ તને કહું છું અને તું તેને અર્થ કે કરે છે ? અને તું દ્વિધામાં કેમ પડે ? કેમ તને સંશય થયે? તે સર્વ હકીક્ત કહું છું. વેદ પદે અને તેને અર્થ “ના દt gg સાતે યઃ રાન્નમતિ અર્થાત જે બ્રાહ્મણ થઈને શૂદ્રના હાથનું અન્ન ખાય છે તે નારકી થાય છે. નરકમાં
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy