SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ આઠમા ગણધર શ્રી અકપિત સ્વામી છે વિષય “નરક સિદ્ધિ શકા — નરક ગતિ છે કે નહીં ? ના નારકી હશે કે નહીં ? ते पव्वइए सोउ अपिउ आगच्छइ जिणसगास। बच्चामि ण वदामि बदित्ता पज्जुवासामि ॥ - પરમ પૂજ્ય પરમેશ્વર પરમપિતા પરમાત્મા ચમતીર્થ પતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીના ચરણારંવિન્દમાં નમસ્કારપૂર્વક ...... ગણધરવાદના આ કામમાં આઠમા ગણધરે શ્રી અતં પિત સ્વામી આવ્યા. પોતાની આગળના જે વિદ્વાન પંડિત પ્રભુની પાસે વાદ માટે ગયા તે ત્યાંજ નિરુત્તર થઈને, નિઃશંક થઈને ત્યાં જ દીક્ષિત થઈ ગયા છે તે સાંભળીને અકૅપિત દેવ ગૌતમ પણ પિતાના શિષ્ય પરિવાર સાથે આવ્યા. તે ૩૦૦ શિષ્ય સાથે સમવસરણે પહોંચ્યા. મનમાં ભાવ સારો છે. હું પણ જઈને વંદને કરીશ અને વંદન કરીને તેમની સેવા કરીશ. આ ભાવ સાથે જ્યાં સમવસરણમાં ઉપરના ત્રીજા પ્રકારે પહેઓ ત્યાં તે કામ જ લિni =ા - કામrraqમુસf I miss नामेण य गोरोण य सवपसव्वदरिसीण ॥ જન્મ-જરા અને મરણથી રહિત અને સર્વજ્ઞાની સર્વદર્શની જિનેશ્વર એવા શ્રી મહાવીર સ્વામી ભગવતે
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy