SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ * प्रदीपदृष्टान्तविचार: * 9019 र्गस्य चैतन्योत्पादकत्वे तत्संलग्नघटादावपि तदुत्पत्तिप्रसङ्गात्, स्वेदजायेषु मात्रभावेन तदनुत्पादप्रसङ्गाच्च । एतेन प्रदीपदृष्टान्तः परास्तः दाष्टान्तिकवैधात् । तस्माद् यदेकं चैतन्योपादानं स एवात्मा । ------------------.भानुमती .------------------- पूर्वोत्तरदेहयोरनुभव-स्मरणवदेव । किच मातृत्तव्य-सुतत्तैतन्ययोः वैलक्षण्यस्योपलम्भाहा तयोरुपादानोपादेयभावसम्भवः । किञ्च मातृचैतन्यसंसर्गस्य चैतन्योत्पादकत्वे स्वीक्रियमाणे तु तत्संलग्नघटादावपि - मातृशरीरसंसष्ट्रघटादावपि तदुत्पत्तिप्रसशत् = सैतन्योत्पादापतेः । अवयव्यभिचारमुपदा व्यतिरेकायभिचारमाविष्तरोति -> स्वेदजायेषु मत्कुण-मत्कोटकादिषु माप्रभावेन = स्वजनकरमीशरीरविरहेण तदनुत्पादप्रसाच्च = चैतन्याऽनुत्पत्यापतेत । तथा मातृचैतन्यविरहे प्रागुत्पहास्यापि सुतत्तैतन्यस्य नाश: स्यात्, तदुक्तं धर्मसग्रहण्यां - अह अणुरुतो धम्मी सुतत्तण्णरुस माइबुन्दी तु । णो तव्यतिरेगेणं तस्स सुते पावइ अभावो । 99२।। एतेन = मातृत्तव्यस्याऽऽासुतत्तैतन्यजनकत्वपक्षे व्यभिचारपदर्शनेन, अस्य ‘परास्त' इत्यतोनान्वयः । प्रदीपदृष्टान्त इति । यथा प्रदीपाद दीपान्तरमुत्पाते तथा मातचैतन्यात् सुतचैतन्यमिति प्रदीपहष्टान्त. नास्तिकसम्मतः । केचित्तु - यथा प्रत्येकं विलक्षणप्रकाशकत्वाऽस्वभावानामपि वर्ति-ौलाऽनालादीनां मिथ संयोगाद। विलक्षणप्रकाशकत्व तथा प्रत्योकमचेतनानामपि भूतानां सनातभावे सति चेतनत्वमपि भविष्यातीति चार्वाकस्य मतामिति <- विवृण्वन्ति, तचित्यम् । यथा दीपाद दीपान्तरमुपजायते तथा मातचेतल्यात् सुताचैतन्यमुत्पद्यते इत्या दृष्टान्ते निमितकारणता विघते, दाात्तिके तु भवतामुपादानकारणता साधयितुमभिप्रेतेति दाह्रन्तिकवैधात् न प्रदीपराष्ट्रातबनेन माततैतन्यलक्षणे दान्तिके सतनैतन्योपादानवारणता सेदमहति । स्वेदजाहोषु मत्कुण-मत्कोटवादिषु व्यतिरेतव्यमित्तारामा चैतन्यमानं प्रति मातत्तैतन्यस्य निमितकारणताऽपि सम्भवति । वस्तुतस्तु शरीरविशेषे इव चैतन्यविशेषे मातशरीरस्य निमितकारणत्वसम्भवेऽप्युपादानकाराणता न सम्भवति । चैतन्यमा प्रति प्रकृते उपादानकारणता मीमांस्यते इति मातशरीरस्य सुतचैतन्योपादानकारणता नास्ति । तस्मात् यदेकं सामान्यत: चैतन्योपादानं = चैतन्यत्वावच्छेिडोपादेयतानिरूपितोपादानकारणताधिकरणं स एव भूतातिरितत: आत्मा, नान्यः कश्चित् । तदुक्तं शास्त्रवार्तासमुच्चये -> न च संस्वेदजाडो मानभावेन तदभवेत् । प्रदीपज्ञातमप्या निमित्तत्वाता बाधकम् ॥ (9/193) इत्थं न तदुपादानं युज्यते तत् कथयन । अन्योपादानभावे च तदेवात्मा प्रसस्ते ॥ (9/ 198) इति । મૈત્ર, દેવદત્ત વગેરેને તેના સ્મરાગની આપત્તિ પાગ નહિ આવે, કારણ કે ચેત્રિય ચેતના સંતાન કરતાં મૈત્રીય ચેતના સંતાન, દેવદત્તચેતના સંતતિ વગેરે ભિન્ન છે. <– તો તે અસંગત છે, કારણ કે આનો મતલબ એવો થાય છે કે પૂર્વ પૂર્વ ચેતના એ ઉત્તરોત્તર ચેતનાની જનક હોવાથી કારાગત ધર્મનો કાર્યમાં સંક્રમ થવાથી પૂર્વ દિવસે જે અનુભવેલું હશે તેનું ઉત્તર દિવસે સ્મરણ થશે. પરંતુ પૂર્વ પૂર્વ ચેતનાને ઉત્તરકાલીન ચેતનાનું ઉપાદાન કારણ માની શકાય તેમ નથી, કારણ કે પ્રથમ પુત્રચૈતન્યનું ઉપાદાનકારણ એવું કોઈ ચૈિતન્ય છે જ નહીં.- “માતાનું ચિતન્ય એ આદ્ય પુત્રચેતનાનું ઉપાદાનકારણ છે' - એવું નાસ્તિક કહે તો આપત્તિ એ આવશે કે માતાએ જેનો અનુભવ કર્યો હશે તેનું પુત્રને સ્મરણ થવા લાગશે; જે રીતે મૈત્રીય ચેતના સંતાનમાં પૂર્વ દેહે અનુભવેલી વસ્તુનું ઉત્તરકાલીન શરીર સ્મરણ કરે છે તે રીતે. વળી, “માતૃચેતન્યનો સંબંધ ચેતના જનક છે' - એવું માનવામાં આવે તો માતાના શરીર સાથે સંયુક્ત ઘટ, પટ વગેરે વસ્તુઓમાં પણ ચૈતન્ય ઉત્પન્ન થવાની આપત્તિ આવશે. તથા ચેતન્ય પ્રત્યે ચૈતન્યને કારાગ માનવામાં આવે તો પરસેવાથી ઉત્પન્ન થનાર , માંકડ, કીડી વગેરે સંમુશ્કેિમ જીવોમાં તો ચૈતન્યની ઉત્પત્તિ થઈ જ નહિ શકે, કારણ કે તેઓની કોઈ માતા જ હોતી નથી. પરંતુ તેમાં પણ ચૈતન્ય તો હોય છે જ. આમ ચૈતન્ય પ્રત્યે ચૈતન્યને કારણે માનવામાં વ્યતિરેક વ્યભિચાર દોષ પણ પ્રાપ્ત થશે. एतेन । उपरोयन द्वारा नास्तिनोवो मत -> सगेलो हो भी मने दीवाने 2 छ ते જ રીતે એક માતાનું ચૈતન્ય અનેક પુત્રચેતન્યને ઉત્પન્ન કરે છે. માટે ચૈતન્ય એ ચૈતન્યજ કહેવાય છે. <- પાગ ખંડિત થયેલો જાગવો, કારણ કે ચૈતન્ય પ્રત્યે ચૈતન્યને ઉપાદાનકારણ માનવામાં અન્ય વ્યભિચાર અને વ્યતિરેક વ્યભિચાર દોષ દુર્વાર બને છે. વળી, બીજી વાત એ છે કે પ્રગટેલો દીવો બીજા અનેક દીવા પ્રત્યે નિમિત્તકારણ છે, નહીં કે ઉપાદાનકારગ. જ્યારે પુત્રચેતન્ય પ્રત્યે માતૃચેતન્યને તમે ઉપાદાનકાર માનો છો, નિમિત્તકારણ નહિ. આમ દાન (=ઉપમાન) અને દાર્ટાન્તિક (=ઉપમેય)માં વૈધર્મ રહેલું છે. આથી પ્રદીપદકાન્તના બળથી માતૃચેતન્યમાં પુત્રચૈતન્ય પ્રત્યે ઉપાદાનકારાગતા સિદ્ધ નહીં થઈ શકે. જો પ્રદીપના ઉદાહરણથી ફકત માતૃચેતન્યમાં સંજ્ઞી પુત્રચૈતન્ય પ્રત્યે નિમિત્તકારણતા સિદ્ધ કરવી હોય તો તે અમને માન્ય જ છે. સર્વત્ર ચેતન્ય પ્રત્યે જો ઉપાદાનકારાગની સિદ્ધિ કરવી હોય તો એક અનુગત આત્માને જ કારણ માનવો પડશે, જેથી માંકડ, મચ્છર વગેરેમાં ચૈતન્યની ( ઉત્પત્તિમાં વ્યતિરેક વ્યભિચાર નહીં આવે અને માતાના શરીરની સાથે સંયુક્ત ઘટાદિમાં ચૈતન્યની ઉત્પત્તિની આપત્તિ પાગ નહિ આવે. - -
SR No.022498
Book TitleNyayalok
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages366
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy