SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ १७७ પુખ્ખરવરદી સૂત્ર વૃદ્ધિ છે, આથી જ=યથાવત્ બોધનો અભાવ હોવાથી જ, મહામિથ્યાર્દષ્ટિની પ્રાપ્તિ પણ= મહામિથ્યાર્દષ્ટિની શ્રુતધર્મની પ્રાપ્તિ પણ, સ્પષ્ટ અપ્રાપ્તિ છે; કેમ કે તેના ફલનો અભાવ છે, જેમ અયોગ્ય જીવને ચિંતામણિની પ્રાપ્તિ અપ્રાપ્તિ છે. पत्रिका : पुनः कीदृगित्याह परमगर्भः=परमरहस्यम्, एषः = विवेकः, योगशास्त्राणां = षष्टितन्त्रादीनाम्, कुतः ? यतः अभिहितम्, इदं - विवेकवस्तुः तैस्तैः वक्ष्यमाणैः, चारुशब्दैः = सत्योदारार्थध्वनिभिः, 'मोक्षाध्वे 'त्यादि, प्रतीतार्थं वचनचतुष्कमपि, नवरं 'मोक्षाध्वदुर्गग्रहण 'मिति - यथा हि कस्यचित् क्वचिन्मार्गे तस्कराद्युपद्रवे दुर्गग्रहणमेव परित्राणं, तथा मोक्षाध्वनि रागादिस्तेनोपद्रवे विवेकग्रहणमिति । आह- 'श्रुतमात्रनियतं विवेकग्रहणं, तत्किमस्मादस्य विशेषेण पृथग् ज्ञापनम् ? ' -इत्याशङ्क्याहन=नैव, एतत् श्रुतं, कथंचित्पाठेऽपि यथावद् = यत्प्रकारार्थवद्, यादृशार्थमित्यर्थः, अवबुध्यते = जानीते, महामिथ्यादृष्टिः=पुद्गलपरावर्ताधिकसंसारः, कथमित्याह- तद्भावाच्छादनात् = बोधभावाऽवरणात्, दृष्टान्तमाह- अहृदयवद्=अव्युत्पन्न इव, काव्यभावमिति =शृङ्गारादिरससूचकवचनरहस्यमिति, अतः कथं श्रुतमात्रनियतं विवेकग्रहणमिति ? कुत इदमित्थमित्याह- तत्प्रवृत्त्याद्येव, हिः = यस्मात्, तत्रावबुद्धे श्रुतार्थे प्रवृत्तिविघ्नजयसिद्धिविनियोगा एव, न पुनः श्रुतार्थज्ञानमात्रम्, अत्र = श्रुतार्थावबोधे, सद् = अव्यभिचारि, लिङ्गम् =गमको हेतुः, किमेतावदेव ? न इत्याह- तद्भाववृद्धिश्च = बोधभाववृद्धिश्च, काव्यभावज्ञवत्-काव्यभावज्ञस्येव काव्ये इति दृष्टान्तः, अत एव = यथावदनवबोधादेव, हिः = स्फुटं, महामिथ्यादृष्टेः उक्तलक्षणस्य, प्राप्तिः अध्ययनादिरूपस्य श्रुतस्य, अप्राप्तिः, कुत इत्याह- तत्फलाभावाद् = यथावदवबोधरूपफलाभावात्, किंवदित्याह - अभव्यचिन्तामणिप्राप्तिवत् यथा हि अतिनिर्भाग्यतयाऽयोग्यस्य चिन्तामणिप्राप्तावपि तद्ज्ञानवत्त्वाभावान्न तत्फलं, तथा अस्य श्रुतप्राप्तावपीति । पार्थ: पुनः कीदृगित्याह श्रुतप्राप्तावपीति ।। वणी, डेपो छे ? = विवेक डेपो छे ? मेथी हे छे યોગશાસ્ત્રોનો=ષષ્ઠિતંત્ર આદિનો, આ પરમગર્ભ છે=વિવેક પરમ રહસ્ય છે, કયા કારણથી યોગશાસ્ત્રોનું પરમ રહસ્ય છે ? એથી કહે છે જે કારણથી કહેવાનારા તે તે સુંદર શબ્દો વડે=મોક્ષ અઘ્ન ઇત્યાદિ સત્ય-ઉદાર અર્થવાળા ધ્વનિઓ વડે, આ વિવેકરૂપ વસ્તુ કહેવાઈ છે, વચનચતુષ્ક પણ પ્રતીત અર્થવાળું છે, ફક્ત મોક્ષ અઘ્ન દુર્ગનું ગ્રહણ એનો અર્થ સ્પષ્ટ કરે છે જે પ્રમાણે કોઈક પુરુષને કોઈક માર્ગમાં ચોર આદિનો ઉપદ્રવ હોતે છતે દુર્ગનું ગ્રહણ જ પરિત્રાણ છે, તે પ્રમાણે મોક્ષમાર્ગમાં રાગાદિ ચોરો વડે ઉપદ્રવ હોતે છતે વિવેકનું ગ્રહણ પરિત્રાણ છે એમ અન્વય છે. - -
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy