SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ લલિતવિસ્તરા ભાગ-૩ | અનુક્રમણિકા પાના નં. ૧-૨ જે ૧-૩ ૭-૧૨ ૧૨-૧૫ ૧૫-૧૮ ૧૯-૨૪ ૨૪-૨૫ ૨૭-૨૮ ૨૮-૩૩ અનુક્રમણિકા 0% | સૂત્ર નં. વિષય અરિહંત ચેઈયાણં સૂત્ર. સહદયનટ જેવી ક્રિયા, કૂટનટના નૃત્ય જેવું અભાવિત અનુષ્ઠાન વિદ્વાનોને શ્રદ્ધાનું કારણ થતું નથી. અરિહંત ચેઈયાણં સૂત્ર અર્થ સહિત. અરિહંત, ચૈત્ય આદિ શબ્દોની વ્યુત્પત્તિ. દ્રવ્યસ્તવ સાધુનું કર્તવ્ય, સાધુને અનુમોદનાનો સદ્ભાવ. વચન પ્રામાણ્યથી સાધુને પૂજન-સત્કારના ફલની ઇચ્છા કરવામાં હેતુ, ગૃહસ્થને દ્રવ્યસ્તવનો ઉપદેશ સાધુ આપે તેમાં દોષ નથી, દષ્ટાંતથી સિદ્ધિ. જિનની પૂજા અને સત્કારમાં કરણની લાલસાવાળો દેશવિરતિનો પરિણામ. આજ્ઞામૃત યુક્ત દ્રવ્યસ્તવ ભાવસ્તવનું કારણ. સન્માન આદિ શબ્દોની વ્યુત્પત્તિ. સાધુ અને શ્રાવકને બોધિલાભ નિમિત્તે કાઉસ્સગ્ન કરવામાં શંકા-સમાધાન. શ્રદ્ધાદિ વિકલ પુરુષને કાયોત્સર્ગ નિષ્ફળ, શ્રદ્ધાનું સમ્ય સ્વરૂપ. મેધાનું સભ્ય સ્વરૂપ. ધૃતિનું સભ્ય સ્વરૂપ. ધારણાનું સમ્ય સ્વરૂપ. અનુપ્રેક્ષાનું સમ્યમ્ સ્વરૂપ. શ્રદ્ધાદિ અપૂર્વકરણરૂપ મહાસમાધિના બીજો છે, અરિહંત ચેઇયાણં સૂત્રના અધિકારી. શ્રદ્ધાદિમાં કાર્ય-કારણભાવ. | શ્રદ્ધાદિના મંદ-તીવ્ર આદિ ભેદોમાં ઉપમા. | અપેક્ષાવાળા જીવનો કાયોત્સર્ગની પ્રતિજ્ઞામાં મૃષાવાદ. અન્નત્થ સૂત્ર. અન્નત્થ સૂત્ર અર્થ સહિત. આગારોનું સ્વરૂપ, શંકા-સમાધાન. કાઉસ્સગનો કાળ, મુદ્રા, મનનું પ્રતિસંધાન. કાયોત્સર્ગના બે પ્રકાર – ચેષ્ટા અને અભિભવ. કાઉસ્સગ્ન એટલે ધ્યેયનું ધ્યાન ત્રણ પ્રકારે ધ્યેય. કાઉસ્સગ પારવા માટે નમો અરિહંતાણં પદનું રૂઢપણું, પહેલી સ્તુતિ સન્મુખ રહેલી પ્રતિમાની કરવી. % < છે ? ? ? ? ? ? ? ? છે છે કે જે જે રે છે. ૩૩-૩૬ ૩૦-૩૮ ૩૮-૪૦ ૪૦-૪૨ ૪૨-૫૦ ૫૦-૫૩ ૫૩-૫૮ પ૯-૧ર ઉર-૯૪ ૯ર-૯૩ ૭૩-૭૧ ૭૧-૭૩ ૭૩-૮૪ ૮૪-૯૧ ૯૨-૯૪
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy