________________
૫૪
માટે ‘ઘટ’ ને દૃષ્ટાન્ત તરીકે ગણી શકાય નહીં. બીજુ અહીં વિપક્ષ તરીકે ‘7fશ્ચિત 'ના નિર્દેશ કરવામાં આવ્યે છે તે પણ ચેગ્ય નથી. કારણ કે ‘નશ્ર્વિત્’ એટલે તુચ્છ, તે તુચ્છમાં જ્ઞેયત્વરૂપ હેતુની સત્તા હૈાવાથી વિપક્ષવ્યાવૃત્તત્વને અભાવ છે.
આથી પક્ષસત્ત્વ-સપક્ષસત્ત્વ-વિપક્ષાસત્ત્વ-અસપ્રતિપક્ષિતત્વ અને અમાધિતત્ત્વરૂપ પાંચ કારણેાની અનુપપત્તિ થતી હાવાથી આ અનુમાન સંભવી શકતું નથી.
૧૦) સમાધાન–જે તમે પક્ષમાં અપ્રસિદ્ધ વિશેષણત્વદેષ તાન્યા તે ચેાગ્ય નથી. કારણ કે અપ્રસિદ્ધવિશેષણત્વરૂપ દોષને સ્વીકાર કરવામાં આવે અર્થાત્ તે દોષને દોષ તરીકે જો ગણવામાં આવે તે અનુમાનના સવ થા ઉચ્છેદ પ્રાપ્ત થશે. કેમ કે અપ્રસિદ્ધ વિશેષણસ્વરૂપ દોષના સત્ર સંભવ છે. જેમ કે— ાદ: અનિય - હાયવાત્ ' આ અનુમાનમાં પણ વદ્વિરૂપ વ્યક્તિસમવેત કાય ત્વ (અનિત્યત્વ)રૂપહેતુવડે અનિત્યત્વને સિદ્ધ કરવામાં આવે છે, પણ અનિત્યત્વ કોઈ પણ સ્થાને પ્રસિદ્ધ નથી માટે અહીં અપ્રસિદ્ધવિશેષણુત્વરૂપદોષ આવવાથી અનુમિતિ થશે નહીં.
જો કદાચ તમે એમ કહેશેા કે- શરૂ: નિય: ' આ અનુમાનમાં અનિત્યત્વજાતિનું ગ્રહણ કરવાથી અપ્રસિદ્ધવિશેષણત્વરૂપ દ્વેષ લાગતા નથી, તેા ધર્માચ: ચિત્રચક્ષા: આ અનુમાનમાં પણ પ્રત્યક્ષત્વ જાતિનું ગ્રહણ કરીને દષવારણ તુલ્ય જ છે.
ને ‘ ધર્માચ:
,
ચિત્રચક્ષા: ' એ અમારા અનુમાનમાં ઈષ્ટ અપ્રત્યક્ષત્વની અસિદ્ધિ થશે એમ તમે કહેશે તેા શબ્દા નિત્યક્ત્વ અનુમાનમાં પણ અનિત્યત્વની અસિદ્ધિ સમાન જ છે.