SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ अन्ययोगव्य. श्लोक : ३ સમાધાન : એવું નથી, કેમ કે પરોપકાર કરવામાં જ સાર જોનાર મહાત્મા પુરુષો શ્રોતાના ગમા-અણગમાની અપેક્ષા રાખ્યા વિના જ હિતે દેશની પ્રવૃત્તિ કરે છે. કારણ કે તેમને મન પરોપકાર એ જ સ્વાર્થ છે. અને હિતોપદેશથી ચડિયાતો કેઈ પારમાર્થિક પરાર્થ નથી વળી ઋષિ-વાય પણ છે કેઃ અન્ય કઈ રોષે ભરાય કે ન ભરાય અથવા તે ઉપદેશને ભલે ઝેરરૂપે સમજે તે પણ હિતકારી વચન અવશ્ય કહેવું જોઈએ. એથી પોતાનું તે ભલું થાય જ છે.” વળી વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિ મહારાજે પણ કહ્યું છે કે – “હિતકારી વચન સાંભળવાથી શ્રોતાને એકાતે લાભ જ છે. એ નિયમ નથી પરંતુ ઉપકાર-બુદ્ધિથી કહેનાર વક્તાને તે અવશ્ય લાભ જ થાય.” આ પ્રમાણે ત્રીજા લોકને અર્થ છે. (૩)
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy