SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ स्याद्वादमंजरी સેાનાના ઘડા હતા. એ ઘડાને રાજપુત્ર ભગાવીને મુકુટ બનાવરાજ્યેા ત્યારે ઘડાના નાશથી પુત્રીને શાક થયે. રાજપુત્રને મુકુટની ઉત્પત્તિથી હર્યાં થયા અને રાજાને ઘટ અને મુકુટ એ અન્તે અવસ્થામાં સુવણ કાયમ રહેવાથી માસ્થ્ય ભાવ રહ્યો. તેથી સિદ્ધ થાય છે કે પ્રત્યેક વસ્તુ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય યુક્ત છે. ખીજા દૃષ્ટાંત દ્વારા કહે છે કે : દૂધનુ વ્રત રાખવાવાળા પુરુષ દહીં ખાતા નથી. દહીંના છતવાળા દૂધ વાપરતા નથી. અને ગેારસના વ્રતવાળા દૂધ અને દહીં બન્ને વસ્તુ વાપરતા નથી. કેમકે દૂધ અને દહી' એ બન્ને અવસ્થામાં ગેરસરૂપ દ્રવ્ય કાયમ રહે છે. આ રીતે પ્રત્યેક વસ્તુ ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય યુક્ત છે. २५७
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy