SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ स्याद्वादमंजरी જેવી કઈ વસ્તુ જ નથી. વળી માને કે સ્થલ અવયવીરૂપ બાહ્ય પદાર્થ છે, તે પણ તે અનેક પરમાણુઓના આધારરૂપ છે, તેથી તેમાં રહેલા અનેક પરમાણુઓ પરસ્પર વિરોધી છે કે અવિરોધી? જે તે પરમાણુઓ પરસ્પર વિરોધી હોય તે તે પરસ્પર વિરુદ્ધ ધર્મવાળા પરમાણુઓથી એક સ્કૂલ અવયવી રૂપ બાહ્ય પદાર્થની નિષ્પત્તિ થઈ શકશે નહીં. વળી તે પરમાણુઓ અવિરધી હોય તે તે અનુભવથી વિરુદ્ધ છે. કેમકે અમને એક પટરૂપ શૂલ અવયવીમાં ચલ, અચલ, રક્ત, અરક્ત, આવૃત અને અનાવૃત આદિ પરસ્પર વિરુદ્ધ ધર્મો પ્રત્યક્ષ જોવામાં આવે છે. તથા તે અવયવી અવયવોમાં સંપૂર્ણરૂપ વ્યાપીને રહે છે કે એકદેશથી? જે અવયવી અવયમાં સંપૂર્ણ રૂપે રહે તે સંપૂર્ણપણે અવયવીને એક જ અવયવમાં સમાવેશ થઈ જવાથી બાકીના અવમાં અવયવની વૃત્તિ નહીં થઈ શકે? જે પ્રત્યેક અવયવમાં અવયવી સંપૂર્ણ પણે રહે તે અવયવનું અને મારું હોવાથી અવયવીનું પણ બહુપણું (અનેકપણું) થઈ જશે. એમ ના કહેશે કે અવયવી અવયવોમાં એકદેશથી રહે છે. તે અવયમાં અંશેની કલ્પના થવાથી એક નિરંશ અવયવી બની શકશે નહીં અને તમે તે અવયવીને નિરંશ માને છે, તેથી અભ્યપગમખાધ આવશે. જે કહે કે અવયવી અંશસહિત હાઈને અવયવોમાં રહે છે. તે એ અ શેર અવયવોથી ભિન્ન છે કે અભિન્ન? જે અંશે અવયથી ભિન્ન હોય તે અહીં પુનઃ પર્યનું યોગ થાય છે કે અવયવી અવયમાં સંપૂર્ણરૂપે રહે છે કે એક દેશથી? આ રીતે પુનઃ પુનઃ કલ્પના કરવાથી અનવસ્થા દેષ દૂર થઈ શક્તા નથી. જે અંશે અવયવેથી અભિન, હોય તે અવયવોને છોડીને અન્ય કોઈ પૃથક અંશોનું અસ્તિત્વ સિદ્ધ થઈ શકતું નથી इति नास्ति बाह्योऽर्थः कश्चित् । किन्तु ज्ञानमेवेदं सर्व नीलाघाकारण प्रतिभाति । बाह्यार्थस्य जडत्वेन प्रतिभासायोगान् । यथोक्तम् "स्वाकरबुद्धिजनका દફયા નેન્દ્રિયોવI" | ગાળાથુરત “દિ કંઇ ની ય જાઉં તો न चेत् संवेद्यते नीलं कथं बाह्य तदुच्यते ॥" यदि बाह्योऽर्थो नास्ति, किंविषयस्तययं घटपटादिप्रतिभासः इति चेत्, ननु निरालम्बन एवायमनादिवितथवासनाप्रवर्तितः, निर्विषयत्वात् आकाशकेशज्ञानवत, स्वप्नज्ञानवद् वेति । अत एवोक्तम् "नान्योऽनुभाव्यो बुद्धयास्ति तस्या नानुभवोऽपरः। પ્રાઇઝા વૈપુd વયે શા કારતે . बाह्यो न विद्यते बर्थों यथा बालैर्विकल्प्यते । वासनालुठितं चित्तमाभासे प्रवर्तते" ॥ इति ॥ (અનુવાદ) આથી સિદ્ધ થયું કે સ્થૂલ અવયવીરૂપ કે પરમાણુરૂપ કોઈ બાહ્ય પદાર્થ છે જ નહીં. પરંતુ જે કઈ નીલ. પીત આકારે દષ્ટિગોચર થાય છે. તે સર્વ જ્ઞાનરૂપ જ છે.
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy