SearchBrowseAboutContactDonate
Page Preview
Page 876
Loading...
Download File
Download File
Page Text
________________ સ્યાદવાદ અધિકારઃ સમયસાર કળશ ૨૪૯ : ‘અમૃત જ્યોતિ' તે નથી એમ દેખે છે – “વત્ત-તરરૂપતો ન તરિતિ દ્વિજ્ઞ પુન: અને એમ દેખતો સ્યાદ્વારદર્શી વિશ્વથી ભિન્ન એવા “અવિશ્વ વિશ્વ પરિત’ - અથવા “અવિશ્વ વિશ્વ ઘટિત” તેના - જ્ઞાનના સ્વતત્ત્વને સ્પર્શે - “વિશ્વામિત્રમવિશવશ્વ પરિત (પાઠાં. ઘટિત) તસ્ય તત્ત્વ ઋતુ /' અર્થાત્ “વિશ્વથી - અખિલ જગતથી “ભિન્ન' - જૂદું એવું “વિશ્વ” - સકલ “વિશ્વથી' - જગતુથી “પરિત' - પરિવૃત - પરિવરેલું - ઘેરાયેલું નહિ એવું અથવા “ઘટિત” – ઘડાયેલું નહિ એવું તે જ્ઞાનનું “સ્વતન્ત’ - પોતાનું તત્ત્વ “સ્પર્શ' - સ્પર્શ કરે, “સ્પર્શ જ્ઞાનથી - આત્માનુભવ જ્ઞાનથી સાક્ષાત્ અનુભવે. આમ સ્વ - પરનો “એક અંત’ - એકાંત ગ્રહનારો મિથ્યાદેષ્ટિ અજ્ઞાની પશુ, શેય એવા પરરૂપ વિશ્વમાં જ્ઞાન સ્વરૂપને ઢંઢવા - શોધવા ગમે તેટલા ફાંફા મારે તો પણ તેના હાથમાં કાંઈ આવતું નથી અને સ્વ - પરના “અનેક અંત” – અનુ એક – એક નહિ એવા ભિન્ન ભિન્ન “અંત” - ધર્મ જ્યાં છે એવો “અનેકાંત' સમજનારો સમ્યગુદૃષ્ટિ જ્ઞાની ય એવા પરરૂપ વિશ્વથી ભિન્ન જ્ઞાન સ્વરૂપને સુગમતાથી હાથ કરે છે. ૮૨૧
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy