SearchBrowseAboutContactDonate
Page Preview
Page 621
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ अथात्मनो ऽकर्तृत्वं दृष्टांतपुरस्समाख्याति - - હવે આત્માનું અકર્તાપણું દૈષ્ટાંતપૂર્વક આખ્યાન કરે છે दवियं जं उप्पज्जइ गुणेहिं तं तेहिं जाणसु अणण्णं । जह कडयादीहिंदु पजएहिं कणयं अणण्णमिह ॥ ३०८ ॥ जीवस्साजीवस्स दु जे परिणामा दु देसिया सुत्ते । तं जीवमजीवं वा तेहिमणण्णं वियाणाहि ॥ ३०९ ॥ ण कुदोचि वि उप्पण्णो जह्मा कज्जं ण तेण सो आदा । उप्पादेदि ण किंचिवि कारणमवि तेण ण सो होइ ॥ ३१०॥ कम्मं पडुच्च कत्ता कत्तारं तह पडुच कम्माणि । उप्पंजंति य णियमा सिद्धी दु ण दीसए अण्णा ॥३११॥ સજ્ઝાય - દોહરા દ્રવ્ય જે ઉપજે જે ગુણે, તેથી તે જાણ અનન્ય; જ્યમ કડાદિ પર્યાયથી, કનક અહીં અનન્ય. ૩૦૮ જીવના અજીવના સૂત્રમાં, જે દર્યા પરિણામ; તેઓથી જીવ અજીવ વા, તે બે અનન્ય જાણ ! ૩૦૯ ન ક્યાંયથી ઉત્પન્ન તે, આત્મા ન તેથી કાજ; ઉપજાવે ન કંઈ તેહથી, કારણ પણ તે ના જ. ૩૧૦ કર્મ આશ્રી કર્તા અને, કર્તા આશ્રી કર્મો ય; ઉપજે નિયમથી નિશ્ચયે, સિદ્ધિ ન અન્ય દેખાય. ૩૧૧ ગાથાર્થ - જે દ્રવ્ય જે ગુણોથી ઉપજે છે, તેને તેઓથી (ગુણોથી) અનન્ય (અન્ય - જૂદું નહિ એવું) જાણ - જેમ સોનું અહીં કડા વગેરે પર્યાયોથી નિશ્ચયે કરીને અનન્ય છે તેમ. ૩૦૮ - · જીવના અને અજીવના જે પરિણામો સૂત્રમાં દર્શાવવામાં આવેલા છે, તેઓથી (પરિણામોથી) તે જીવને વા અજીવને અનન્ય જાણ ! ૩૦૯ કારણકે ક્યાંયથી પણ ઉત્પન્ન થયો નથી, તેથી તે આત્મા કાર્ય નથી, તે કંઈ પણ ઉપજાવતો નથી, તેથી તે કારણ પણ હોતો નથી. ૩૧૦ કર્મને આશ્રીને કર્તા તથા કર્તાને આશ્રીને કર્મો નિયમથી ઉપજે છે, પણ સિદ્ધિ અન્ય સિદ્ધિ નથી દેખવામાં આવતી. ૩૧૧ आत्मभावना પણ્ દ્રવ્ય મુ: ઉત્પવતે - જે દ્રવ્ય (જે) ગુણોથી ઉપજે છે, તત્ તેઃ અનન્યત્ નાની↓િ - તેને તેઓથી (ગુડ્ડોથી) અનન્ય - અન્ય નહિ એવું જાણ, યથા નર્ક રૂાલિમિ:પર્યાય: અનન્યત્ તુ - જેમ અહીં - આ લોકને વિષે કનક - સોનું કટક આદિ કડા વગેરે પર્યાયોથી નિશ્ચયે કરીને અનન્ય - અભિન્ન છે તેમ. IIરૂ૦૮|| નીવસ્વાનીવસ્ય તુ ચે પરિણામાસ્તુ સૂત્રે શિત: - જીવના વા અજીવના જે પરિણામો નિશ્ચય કરીને સૂત્રમાં દર્શાવવામાં આવેલા છે. તે નવમ નીર્વ વા તૈરન વિનાનીર્દિ - તે જીવ વા અજીવને તે (પરિણામોથી) અનન્ય - અન્ય નહિ એવો વિશેષે કરીને જાણ ! ||૩૦૬|| યસ્માત્ શ્રુતથિવપિન ઉત્પન્નઃ - કારણકે ક્યાંયથી પણ નથી ઉત્પન્ન થયો, તેન સ આત્મા ન જાય - તેથી તે આત્મા ૫૬
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy