SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ બંધ પ્રરૂપક સપ્તમ અંક સમયસાર ગાથા ૨૬૮-૨૬૯ આત્મખ્યાતિ ટીકાર્ય જેમ આ જ આત્માને - ક્રિયાગર્ભ હિંસા અધ્યવસાનથી હિંસક અને ઈતર અધ્યવસાનોથી ઈતર કરે, તેમ વિપથ્યમાન નારક અધ્યવસાનથી નારક, વિપથ્યમાન તિર્યંચ અધ્યવસાનથી તિર્યચ, વિપથ્યમાન મનુષ્યઅધ્યવસાનથી મનુષ્ય, વિપથ્યમાન દેવઅધ્યવસાનથી દેવ, વિપથ્યમાન સુખાદિ પુણ્ય અધ્યવસાનથી પુય, વિપથ્યમાન દુઃખાદિ પાપ અધ્યવસાનથી પાપ આત્માને કરે અને તેમજ - શાયમાન ધર્મ અધ્યવસાનથી ધર્મ, શાયમાન અધર્મ અધ્યવસાનથી અધર્મ શાયમાન જીવાત્તર અધ્યવસાનથી જીવાંતર, જ્ઞાયમાન પુદગલ અધ્યવસાનથી પુદ્ગલ, શાયમાન લોકાકાશ અધ્યવસાનથી લોકાકાશ, શાયમાન અલોકાકાશ અધ્યવસાનથી અલોકાકાશ આત્માને કરે. અમૃત જ્યોતિ' મહાભાષ્ય ઉપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહીં વાર.” - શ્રીમદ્ રાજચંદ્રજી ઉત્થાનિકા કળશમાં સૂચવ્યા પ્રમાણે આત્મા આત્માને તિર્યંચ – નારક – દેવ - મનુષ્ય, પુણ્ય - પાપ, ધર્મ-અધર્મ, જીવ-અજીવ, લોક-અલોક એમ સર્વ કાંઈ કરે છે, એ આ ગાથામાં કથન કર્યું છે અને તેનું તત્ત્વ સર્વસ્વ સમર્પક સુસ્પષ્ટ વ્યાખ્યાન “આત્મખ્યાતિ' સૂત્રકર્તાએ કર્યું છે - જેમ આ જ આત્મા “જિયાશ્મહંસાથ્યવસાન' હું હિંસા કરૂં છું એમ ક્રિયા જેના ગર્ભમાં – જેની અંદરમાં રહેલ છે એવા “ક્રિયા ગર્ભ હિંસાધ્યવસાનથી' આત્માને હિંસક અને “ઈતર' - બીજા તેવા તેવા અધ્યવસાનોથી ઈતર - બીજે કરે, તેમ “ વિષ્યમાન નાર6Tધ્યવસાનેન”- “વિપશ્યમાન’ - વિપાક પામી રહેલ નારક - અધ્યવસાનથી આત્માને નારક કરે, “વિપથ્યમાન” - વિપાક પામી રહેલ તિર્યંચ - અધ્યવસાનથી આત્માને તિર્યંચ કરે, ‘વિપથ્યમાન’ - વિપાક પામી રહેલ મનુષ્ય - અધ્યવસાનથી આત્માને મનુષ્ય કરે, “વિપશ્યમાન” - વિપાક પામી રહેલ દેવ અધ્યવસાનથી આત્માને દેવ કરે, “વિપથ્યમાન” - વિપાક પામી રહેલ દુઃખાદિ પાપ અધ્યવસાનથી આત્માને પાપ કરે, તેમજ “શાયમાન’ - જાણવામાં આવી રહેલ ધર્મ અધ્યવસાનથી આત્માને ધર્મ કરે, “જ્ઞાયમાન’ - જાણવામાં આવી રહેલ અધર્મ અધ્યવસાનથી આત્માને અધર્મ કરે, “જ્ઞાયમાન’ - જાણવામાં આવી રહેલ જીવાત્તર અધ્યવસાનથી આત્માને જીવાત્તર - અન્ય જીવ કરે, “જ્ઞાયમાન' - જાણવામાં આવી રહેલ પુદ્ગલ - અધ્યવસાનથી આત્માને પુદ્ગલ કરે, “શાયમાન’ - જાણવામાં આવી રહેલ લોકાકાશ અધ્યવસાનથી આત્માને લોકાકાશ કરે, “શાયમાન” . - જાણવામાં આવી રહેલ અલોકાકાશ અધ્યવસાનથી આત્માને અલોકાકાશ કરે. આમ આ આત્મા જ અધ્યવસાનથી આત્માને સર્વ કાંઈ કરે છે. T સિમ્યગૃષ્ટિ - જ્ઞાની વીતરાW પાપ માત્માને પુત્ - આત્માને કરે, તળેવ - અને તેમજ, સામાનધર્મીષ્યવસાનેન ઘન - શાયમાન - જાણવામાં આવી રહેલ ધર્મ અધ્યવસાનથી ધર્મ, જ્ઞાથમાનામધ્યવસાનેન - શાયમાન અધર્મ અધ્યવસાનથી અધર્મ, જ્ઞાાનનીવાત ધ્યવસાનેન નીવાત્તારું - શાયમાન - જાણવામાં આવી રહેલ જીવાત્તર અધ્યવસાનથી જીવાત્તર (અન્ય જીવ), જ્ઞાયમાનપુત્રાનાધ્યવસાનેન પુક્તિ - શાયમાન પુદ્ગલ અવ્યવસાનથી પુદ્ગલ, જ્ઞાયમાનતોછાછાધ્યવસાન તોવાવા - જ્ઞાયમાન - જાણવામાં આવી રહેલ લોકાકાશ અધ્યવસાનથી લોકાકાશ, જ્ઞાથમાનાતોવાછાશષ્યવસાનેનાનોછાવકાશ - શાયમાન - જાણવામાં આવી રહેલ અલોકકાશ અધ્યવસાનથી અલોકાકાશ માત્માનું સુત્ - આત્માને કરે. | તિ “આત્મતિ' ગાત્મમાવના //ર૬૮પારદ્દ ૪૪૧ *
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy