SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ જ્ઞાની સદા નિરાગ્નવ લાયક એક જ છે એવા ભાવનો સમયસાર કળશ (૩) સંગીત કરે છે - उपजाति भावाभावमयं प्रपत्रो, द्रव्यानवेभ्यः स्वत एव भिन्नः । ज्ञानी सदा ज्ञानमयैकभावो, निराम्रो ज्ञायक एक एव ॥११५॥ ભાવાઝવાભાવ જ આ પ્રપન્ન, દ્રવ્યાસ્ત્રવોથી સ્વત એવ ભિન્ન; શાની સદા જ્ઞાનમયો જ ભાવ, નિરાગ્નવ જ્ઞાયક એક સાવ. ૧૧૫ અમૃત પદ-૧૧૫ જ્ઞાની નિરાગ્નવ લાયક એક જ, જ્ઞાનમયો એક ભાવ, જ્ઞાનમયો એક ભાવ સદા તે, નિત્ય નિરાગ્નવ સાવ... જ્ઞાની નિરાઝવ. ૧ ભાવાગ્નવનો સાવ અભાવ જ, સ્વ પુરુષાર્થથી પ્રપન્ન, દ્રવ્યાન્નવથી વસ્તુ સ્વભાવે, આપોઆપ જ ભિન્ન... જ્ઞાની નિરાન્સવ. ૨ નિત્ય નિરાસ્રવ શાયક એવો, જ્ઞાની તે ભગવાન, અનુભવ અમૃત નિત્ય નિમગ્નો, કરે જ્ઞાનામૃત પાન... જ્ઞાની નિરાગ્નવ. ૩ અર્થ - ભાવ આગ્નવોના અભાવને પ્રપન્ન (પામેલો) અને દ્રવ્યાસવોથી સ્વત એવ (આપોઆપ જ) ભિન્ન એવો જ્ઞાની સદા જ્ઞાનમય એકભાવ નિરાગ્નવ જ્ઞાયક એક જ છે. “અમૃત જ્યોતિ” મહાભાષ્ય. જ્ઞાનીની પરિપક્વ અવસ્થા (દશા) થયે સર્વ પ્રકારે રાગ દ્વેષની નિવૃત્તિ હોય એમ અમારી માન્યતા છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, એ. ૨૦૧ ઉપરમાં જે “આત્મખ્યાતિ'ના ગદ્ય ભાગમાં કહ્યું તેનો સારસમુચ્ચય ગ્રથિત કરતો તદ્ભાવ સંવર્દક આ કળશ પરમ ભાવિતાત્મા પરમર્ષિ અમૃતચંદ્રજીએ પૂર્ણ ભાવાવેશથી શાની સદા નિરાસવ લલકાર્યો છે - “માવામાવમાં પ્રશ્નો - ‘આ’ - પ્રત્યક્ષ શુદ્ધ આત્માનુભવ શાયક એક જ કરી રહેલો જ્ઞાની ભાવ આગ્નવોના અભાવને “પ્રપન્ન' - આત્મ પુરુષાર્થથી પામેલો છે - સ્વયં મુક્ત આભેચ્છાથી અંગીકાર ભાવને પામેલો છે અને - ‘દ્રવ્યાખ્યો ત ઇવ મિત્ર:' - પદુગલમય દ્રવ્યાસ્ત્રવોથી તો તે “સ્વતઃ એવ' - આપોઆપ જ ઉક્ત પ્રકારે વસ્તુ સ્વભાવથી જ “ભિન્ન’ - જૂદો - પૃથક - અલગ છે, એટલે આમ આત્મ પુરુષાર્થ બેલે ભાવ આમ્રવના અભાવથી અને વસ્તુ - સ્વભાવબલે દ્રવ્ય આસ્રવના અભાવથી સર્વથા ‘નિરાફ્સવ' - આસ્રવ રહિત એવો આ જ્ઞાની “સદા જ્ઞાનમાર્યકભાવ લાયક એક જ છે', “જ્ઞાની સવા જ્ઞાનમેર્યજમાવો નિરશ્નો જ્ઞાય gવ ” અર્થાતુ રાગ-દ્વેષ અને મોહ એ ભાવ આસ્રવોના પરિત્યાગથી જ્ઞાની નિશ્ચય કરીને વીતરાગ, વીતષ અને વીતમોહ હોય છે, એટલે ક્યારેય પણ એક જ્ઞાન સિવાય બીજો કોઈ ભાવ જ્યાં નથી એવા અદ્વૈત જ્ઞાનમય એકભાવ રૂપ સર્વદા હોઈ, સર્વદા સર્વથા નિરાગ્રવ એવો જ્ઞાની કેવલ જ્ઞાયક - જ્ઞાતા એક જ હોય છે - કેવલ જ્ઞાનમય એવા કેવલ - એક જ્ઞાયક ભાવરૂપ શુદ્ધ આત્મભાવમાં જ - શુદ્ધ સહાત્મ સ્વરૂપમાં જ નિરંતર અખંડપણે વર્તે છે. આકૃતિ ભાવાસવ દ્રવ્યાસવોથી શાની નિરારાવ અભાવ પ્રપન્ન સ્વત એવ | - (સદા શાનમય) લાયક આ શાની. ભિન્ન એક ભાઇ એક એવા ૧૧૬
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy