SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ आत्मख्याति टीका अथ कर्मणो मोक्षहेततिरोधायिभावत्वं दर्शयति - सम्यक्त्वप्रतिनिबद्धं मिथ्यात्वं जिनवरैः परिकथितं । तस्योदयेन जीवो मिथ्यादृष्टिरिति ज्ञातव्यः ॥१६१॥ ज्ञानस्य प्रतिनिबद्धं अज्ञानं जिनवरैः परिकथितं । तस्योदयेन जीवो अज्ञानी भवति ज्ञातव्यः ॥१६२॥ चारित्रप्रतिनिबद्धः कषायो जिनवरैः परिकथितः । तस्योदयेन जीवोऽचारित्रो भवति ज्ञातव्यः ॥१६३॥ सम्यक्त्वस्य ज्ञानस्य चारित्रस्य मोक्षहेतोः स्वभावस्य मोक्षहेतोः स्वभावस्य मोक्षहेतोः स्वभावस्य प्रतिबंधकं किल मिथ्यात्वं प्रतिबंधकं किलाज्ञानं प्रतिबंधकः* किल कषायः तत्तु स्वयं कर्मैव तत्तु स्वयं कर्मैव स तु स्वयं कर्मैव तदुदयादेवज्ञानस्यमिथ्यादृष्टित्वं तदुदयादेव ज्ञानस्याज्ञानत्वं । तदुदयादेव ज्ञानस्याचारित्रत्वं । अतः स्वयं मोक्षहेतुतिरोधायिभावत्वात् कर्म प्रतिषिद्धं ।।१६१।।१६२।।१६३।। આત્મખ્યાતિ ટીકાર્થ સમ્યક્તનું - જ્ઞાનનું ચારિત્રનો મોક્ષહેતુ સ્વભાવનું મોહેતુ સ્વભાવનું મોક્ષહેતુ સ્વભાવનો પ્રતિબંધક ફુટપણે મિથ્યાત્વ, પ્રતિબંધક ફુટપણે અજ્ઞાન પ્રતિબંધક ફુટપણે કષાય તે તો સ્વયં કર્મ જ છે, તે તો સ્વયં કર્મ જ છે, તે તો સ્વયં કર્મ જ છે. તેના ઉદય થકી જ તેના ઉદય થકી જ તેના ઉદય થકી જ જ્ઞાનનું મિથ્યાષ્ટિપણું છે, જ્ઞાનનું અજ્ઞાનપણું છે, શાનનું અચારિત્રપણું છે. એથી કરીને સ્વયં મોહેતુના તિરોધાયિ ભાવપણાને લીધે કર્મ પ્રતિષિદ્ધ છે. અમૃત જ્યોતિ’ મહાભાષ્ય જે પ્રકારે જીવ શાન, દર્શન, ચારિત્રને વિષે સતત જાગૃત થાય તેમ કરવામાં વૃત્તિ જોડવી.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૧૦ અત્રે કર્મ પ્રતિષેધનું ત્રીજું અને છેલ્લું કારણ - “મોહેતુનું તિરોધાયિ ભાવપણું દર્શાવ્યું છે અને તેનું પરમ તલસ્પર્શી અદ્ભુત મીમાંસન પરમ અદ્વૈતદર્શી - પરમ સિદ્ધાંતી મોહેતુ સ્વભાવના પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પ્રકાશ્ય છે - (૧) સર્વસ્ય - સમ્યકત્વનું ભાવપણાને મોક્ષહેત એવા સ્વભાવનું - “નોલતોઃ સ્વભાવસ્થ પ્રતિબંધક - પ્રતિબંધ લીધે કર્મ નિષિદ્ધ કરનારું નિશ્ચય કરીને - મિથ્યાત્વ છે. તે તો સ્વયં - પોતે કર્મ જ છે. તેના ઉદય થકી જ જ્ઞાનનું મિથ્યાષ્ટિપણું છે - “જ્ઞાની મિથ્યાત્વે ' (૨) જ્ઞાનનું - મોહેતુ એવા સ્વભાવનું - “નક્ષતો. માવસ્ય - પ્રતિબંધક - પ્રતિબંધ કરનારું નિશ્ચય કરીને અજ્ઞાન છે, તે તો સ્વયં - પોતે કર્મ જ છે, તેના ઉદય થકી જ જ્ઞાનનું અજ્ઞાનપણું છે, “જ્ઞાનસ્ય પાઠાંતર : પ્રતિનિવિંધજ ૮૬
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy