SearchBrowseAboutContactDonate
Page Preview
Page 952
Loading...
Download File
Download File
Page Text
________________ અમૃત પદ ૧૭૨ ‘વીતરાગ જય પામ' – એ રાગ તેઓ જ યતિઓ જાણ, જગમાં તેઓ જ યતિઓ જાણ 1 મોહકંદ અધ્યવસાય ન જેને, તેઓ જ યતિઓ જાણ !... જગમાં તેઓ જ યતિઓ. ૧ જેહ અધ્યવસાય પ્રભાવે, મોહિત એહ મૂઢાત્મ, વિશ્વથી વિભક્ત તો ય વિશ્વરૂપ, આત્મ કરે છે આત્મ... જગત્માં તેઓ જ યતિઓ. ૨ ‘હું ને મારૂં’ જગના પગ બે, એ જેના ફરજંદ, એવો અધ્યવસાય જ નિશ્ચય આ, મોહતણો એક કંદ... જગમાં. ૩ મોહકંદ અધ્યવસાય ન જેને, તેઓ જ યતિઓ જાણ ! ભગવાન અમૃતચંદ્ર મુનીંદ્રે, ભાખી અમૃત વાણ... જગમાં તેઓ જ યતિઓ. ૪ - અમૃત પદ - ૧૭૨ ‘સેવક કિમ અવગણીએ હો મલ્લિજિન' - એ રાગ શુદ્ધ જ્ઞાનધન નિજ મહિમામાં, સંતો ધૃતિ ન કાં બાંધે ? સમ્યગ્ નિશ્ચય આક્રમીને આ, સહજ સ્વરૂપ કાં ન સાંધે ?.. રે સંતો સ્વરૂપે ધૃતિ ન કાં બાંધે. સર્વત્ર અવધ અધ્યવસાન સહુ ત્યાજ્ય, કહ્યું જિને જે સાર; તે તો નિખિલ ત્યજાવ્યો માનું, અન્યાશ્રયી વ્યવહાર.. રે સંતો સ્વરૂપે. ૨ સંતો સ્વરૂપે. ૩ તો પછી સર્વ વ્યવહાર જ છાંડી, અન્યાશ્રયી વિણ કંપ; સમ્યનિશ્ચય એક જ આંહિ, આક્રર્મી આ નિષ્કપ રે.. શુદ્ધ શાનધન નિજ મહિમામાં, સંતો ધૃતિ ન કાં બાંધે ? ભગવાન અમૃતચંદ્ર પુકારે, સહજ સ્વરૂપ કાં ન સાંધે ?.. રે સંતો સ્વરૂપે. ૪ ડ इन्द्रवज्रा विश्वाद्विभक्तोऽपि हि यत्प्रभावा - दात्मानमात्मा विदधाति विश्वं । मोहैककंदोध्यवसायः एष, नास्तीह येषां यतयस्त एव || १७२ || હ शार्दूलविक्रीडित सर्वत्राध्यवसानमेवमखिलं त्याज्यं यदुक्तं जिनैः, तन्मन्ये व्यवहार एव निखिलोप्यन्याश्रयस्त्याजितः । सम्यङ् निश्चयमेकमेव तदमी निष्कंपमाक्रम्य किं, शुद्धज्ञानघने महिम्नि न निजे बध्नंति धृतिं ॥ १७३॥ ܗ ૮૦૧
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy