SearchBrowseAboutContactDonate
Page Preview
Page 937
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આખ્યાતિ અમૃત પર્દ - ૧૪૪ બેડો બાઈ બૂડતો તારશે રે' - એ રાગ જ્ઞાનીને પરપરિગ્રહનું શું કામ ? શાનીને પપરિગ્રહનું શું કામ ? નિજ પર ભેદ જાણીને જેણે, ગ્રહ્યો નિજ આતમરામા.. જ્ઞાનીને પ૨પરિગ્રહનું શું કામ ?. ૧ અચિંત્ય શક્તિનો સ્વામી છે, સ્વયમેવ જ જ દેવ, ચિંતામણિ ચિન્માર્ગે જ ચેતન, એહ અહો ! સ્વયમેવ જ્ઞાનીને પસ્પરિગ્રહનું શું કામ?. ૨ સર્વાર્થ સિદ્ધાત્મપણાથી જે, સર્વાર્થ સિદ્ધ થઈ દેવ, ભગવાને અમૃતચંદ્ર કરે શું, અન્ય પરિગ્રહ લેવી?... જ્ઞાનીને પરપરિગ્રહનું શું કામ?. ૩ અમૃત પદ - ૧૪૫ પરિગ્રહ એમ ફગાવી, સમસ્ત જ પરિગ્રહ એમ ફગાવી, સામાન્યથી સ્વ પર અવિકનો, હેતુ નિશ્ચય ભાવી. સમસ્ત જ પરિગ્રહ એમ ફગાવી. ૧ અજ્ઞાન આ છોડી દઉં એવું, એવું મનમાં લાવી, હવે વિશેષે તે જ છાંડવા, એહ પ્રવો સુભાવી સમસ્ત જ પરિગ્રહ એમ ફગાવી. ૨ ભગવાન અમૃતચંદ્ર શાની છે, નિત્ય શુદ્ધ સ્વભાવી, અનુભવ અમૃતરસ સિંઘુમાં, આત્મા દિયે માવી... સમસ્ત જ પરિગ્રહ. ૩ उपजाति अचिंत्यशक्तिः स्वयमेव देव - श्चिन्मात्रचिंतामणिरेष यस्मात् । सर्वार्थसिद्धात्मतया विधत्ते, જ્ઞાની વિચિસ્થ in j૪૪ वसंततिलका इत्थं परिग्रहमपास्थ समस्तमेव, सामान्यतः स्वपरयौरविवेकहेतुः । अज्ञानमुज्झितुमना अधुना विशेषादे भूयस्तमेव परिहर्तुमय प्रवृत्तः ।।१४५।।
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy