SearchBrowseAboutContactDonate
Page Preview
Page 808
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા ૧૩૦-૧૩૧ હવે એ જ દૃષ્ટાંતથી સમર્થે છે – कणयमया भावादो जायते कुंडलादयो भावा । अयममया भावादो जह जायंते तु कडयादी ॥१३०॥ अण्णाणमया भावा अणाणिणो बहुविहा वि जायते । णाणिस्स दु णाणमया सवे भावा तहा होति ॥१३१॥ સ્વર્ણમય ભાવથી ઉપજે, ભાવો કુંડલ આદિ રે; લોહમય ભાવથી ઉપજે, ભાવો જ્યમ કટક આદિ રે... અ. ૧૩૦ અજ્ઞાનમય ભાવથી અજ્ઞાનિને, બહુવિધ પણ ઉપાય રે; જ્ઞાનિને તો જ્ઞાનમયા સહુ, ભાવો તેમજ થાય રે... અજ્ઞાનથી. ૧૩૧ અર્થ - કનકમય ભાવ થકી કુંડલાદિ ભાવો જન્મે છે અને લોહમય ભાવથકી જેમ કટકાદિ (કડ આદિ) ભાવ જન્મે છે. ૧૩૦ તેમ અજ્ઞાનિને અજ્ઞાનમય ભાવ થકી બહુવિધ પણ અજ્ઞાનમય જન્મે છે અને જ્ઞાનીના સર્વે ભાવો જ્ઞાનમય હોય છે. ૧૩૧ आत्मख्याति टीका अथै तदेव दृष्टांतेन समर्थयते - कनकमयाद् भावाजायंते कुंडलादयो भावाः । अयोमयकद्भावाद्यथा जायंते तु कटकादयः ॥१३०॥ अज्ञानमयद्भावादज्ञानिनो बहुविधा अपि जायंते । ज्ञानिनस्तु ज्ञानमयाः सर्वे भावास्तथा भवंति ॥१३१॥ આમાવના - નમદ્ ભાવાત્ - કનકમય - સુવર્ણમય ભાવથકી ક્રુડતાલો માવ: વાવતે - કંડલમય ભાવો ઉપજે છે, થા તુ - અને જેમ સોમદ્ ભગવદ્ - લોહમય ભાવ થકી ટાદ : નાયંતે - કડા આદિ ઉપજે છે. રૂની તથા • તેમ જ્ઞાનમયદ્ ભાવાત્ - અજ્ઞાનમય ભાવથક વહુવિધા સરિ નાયંતે - બહુવિધ પણ (અજ્ઞાનમય ભાવો) ઉપજે છે, જ્ઞાનિસ્તુ - અને જ્ઞાનીના તો સર્વે માવા - સર્વે ભાવો જ્ઞાનમ મવતિ - જ્ઞાનમય હોય છે. || તિ જાથા માત્મભાવના ll૧૩૦-૧૩ કથા - જેમ, આ દષ્ટાંત - હતુ - ખરેખર ! નિશ્ચય કરીને ઉત્તસ્થ સ્વયં ઈરામસ્વમાવત્વે સત્ય - પુદ્ગલનું સ્વયં - પોતે - આપોઆપ પરિણામ સ્વભાવપણું સતે - પણ હોતાં પણ, છારાનુવિદ્યાયિત્વાન્ વાળ • કાર્યોના કારણાનુવિધાયિપણાને લીધે -કારણને અનુસરતું વિધાન કરવાપણાને લીધે, ગાંગૂનમથક્ માવઠું - જાંબૂનદમય - સુવર્ણમય ભાવથકી ગાંડૂનનતિ નતિવર્તમાના: • સંબૂનદ જાતિને - સુવર્ણ જતિને અનતિવર્તતા - અનુલ્લંઘતા - નહિ ઉલ્લંઘતા એવા. નવૂછું તાવ માવા મવે. - જાંબૂનદ - સુવર્ણ કુંડલાદિ જ ભાવો હોય, ન પુન: શ્રાનાવત : - નહિ કે કાલાયસ - લોહ વલયાદિ, છતાય સમયાત્ માવા - અને કાલાયસમય - લોહમય ભાવ થકી શતાયસનાતિમતિવર્તમાના: • કાલાયસ જાતિને - લોહ જાતિને અનતિવર્તતા - અનુલ્લંઘતા - નહિ ઉલ્લંઘતા એવા છાતા સવતા પ્રવ જવેષ: કાલાયસ - લોહવલયાદિ જ હોય, ન પુન: ઝનૂનઝૂંડતાલય: - નહિ કે જાંબૂનદ - સુવર્ણ કુંડલાદિ. તથા • તેમ, આ દાષ્ટ્રતિક – નીવચ સ્વયે પરિણામસ્વમાવત્વે સત્યપિ - જીવનું સ્વયં - આપોઆપ પરિણામ સ્વભાવપણું સતે પણ - હોતાં પણ, કારનુવિધાયિત્વાદેવ કાર્યાખi - કાર્યોના કારસાનુવિધાયિપણાને લીધે જ, કારણને ૬૫૭
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy