SearchBrowseAboutContactDonate
Page Preview
Page 799
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ આત્મખ્યાતિ ટીકાર્ય અજ્ઞાનીને નિશ્ચય કરીને પણ શાનીનો તો સમ્યકત્વપર વિવેકના અભાવથી સમ્યક્રસ્વ-પર વિવેકથી અત્યંત પ્રત્યસ્તમિત અત્યંત ઉદિત વિવિક્ત આત્મખ્યાતિપણાને લીધે વિવિક્ત આત્મખ્યાતિપણાને લીધે કારણકે અજ્ઞાનમય જ ભાવ હોય કારણકે જ્ઞાનમય જ ભાવ હોય અને તે સતે અને તે સતે સ્વ-પરના એકત્વ અધ્યાસથી સ્વ-પરના નાના– વિજ્ઞાનથી જ્ઞાનમાત્ર સ્વથી પ્રભ્રષ્ટ એવો તે જ્ઞાનમાત્ર સ્વમાં સુનિવિષ્ટ એવો તે પર એવા રાગદ્વેષ સાથે એકરૂપ થઈ, પર એવા રાગ દ્વેષથી પૃથગુભૂતતાએ કરીને અહંકાર પ્રવર્તિત કરતો, સ્વરસથી જ નિવૃત્ત અહંકાર સતો, સ્વયં નિશ્ચયે આ હું રંજુ છું, રોપું છું સ્વયં નિશ્ચયે કેવલ જણે જ છે, એમ (સમજી) રાગ કરે છે અને રોષ કરે છે નથી રાગ કરતો ને નથી રોષ કરતો, તેથી કરીને અજ્ઞાનમય ભાવ થકી તેથી કરીને જ્ઞાનમય ભાવ થકી અજ્ઞાની જ્ઞાની પર એવા રાગ-દ્વેષને આત્મા કરતો, પર એવા રાગ-દ્વેષને આત્મા ન કરતો, કર્મો કરે છે, કર્મો નથી કરતો. ૧૨૭ અમૃત જ્યોતિ' મહાભાષ્ય દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ જે, દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જો, તેથી પ્રક્ષીણ ચારિત્ર મોહ વિલોકિયે, વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ?” - શ્રીમદ્ રાજચંદ્રજી પ્રભ્રષ્ટ - પ્રયુત - પ્રમત્ત થયેલો (અજ્ઞાની) પરામાં રાખ્યાં સમમેઠીમૂવ - પર એવા રાગ - દ્વેષ સાથે એકરૂપ થઈ પ્રવર્તતાઈંજાર: - અહંકાર પ્રવર્તિત કરતો, સ્વયં તૈિોટું રળે ગામતિ - સ્વયં ખરેખર ! આ હું રજુ છું, રોપું છું એમ, રજતે ધ્યતિ - રંજે છે અને રોષે છે. તસ્માન્ - તેથી કરીને અજ્ઞાનમયમાવત્ - અજ્ઞાનમય ભાવને લીધે અજ્ઞાની - અજ્ઞાની પુરી દ્વેષાવાત્માનું સુર્વનું - પર એવા રાગ-દ્વેષને આત્મા કરતો, રોતિ મft - કર્મો કરે છે. પણ આથી ઉલટું, જ્ઞાનિનg - જ્ઞાનીનો તો યસ્માત્ જ્ઞાનમય ઇવ માવ: ચાતુ - કારણકે જ્ઞાનમય જ ભાવ હોય. શાને લીધે ? સદ્ વપરવિવેક્રેન - સમ્યક્ સ્વ પર વિવેકથી અત્યંતોતિવિધિવત ભવ્યાતિવાન્ - અત્યંત ઉદિત - ઉદય પામેલ વિવિક્ત - પૃથગુભૂત આત્મખ્યાતિપણાને લીધે. આમ જ્ઞાનીનો જ્ઞાનમય જ ભાવ હોય. તમિસ્ત સત - અને તે સતે - હોતાં, પરયોનનાવિજ્ઞાનેન - સ્વ-પરના નાના– વિજ્ઞાનથી, નાનાપણાના - જૂદા જૂદા પણાના વિશેષ જ્ઞાનથી. જ્ઞાનમાર્ગે સુિનિવિદ: - જ્ઞાનમાત્ર - કેવલ જ્ઞાન એવા સ્વમાં - પોતામાં સુનિવિષ્ટ - સારી પેઠે નિતાંતપણે બેસી ગયેલ (જ્ઞાની), પૂરાખ્યાં રાખ્યાં પૃથમૂતત વરસત gવ નિવૃત્તાછા૨: - પર એવા રાગ-દ્વેષથી પૃથગુ ભૂતતાએ કરી - અલગ થઈ ગયાપણાએ કરી સ્વરસથી જ - આપોઆપ જ અહંકાર નિવૃત્ત થયો છે જેનો એવો, સ્વયં જિત જૈવર્ત નાનાવ - સ્વયં - પોતે ખરેખર ! નિશ્ચય કરીને કેવલ માત્ર જાણે જ છે, ન્યતે ન ૩ થતિ - નથી રંજતો અને નથી રોષતો. તમન્ - તેથી કરીને જ્ઞાનમયમાવત્ - જ્ઞાનમય ભાવને લીધે જ્ઞાની - જ્ઞાની પુરી રાગદ્વેષાવાત્માનમજુર્વનું - પર એવા રાગ-દ્વેષને આત્મા નહિ કરતો, ન કરોતિ મffજ - કર્મો નથી કરતો. // તિ માત્મતિ' માત્મભાવના ||૧૨૭ના ૪૮
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy