SearchBrowseAboutContactDonate
Page Preview
Page 787
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ “પરમાણુ પરમાણુને શરીરમાં લડતાં કોઈએ જોયાં નથી, પત્ર તેનું પરિણામ વિશેષ જાણવામાં આવે છે. તાવની દવા તાવ અટકાવે છે એ જાણી શકીએ છીએ, પણ અંદર શું ક્રિયા થઈ તે જાણી શકતા નથી, એ દૃષ્ટાંતે કર્મબંધ થતો જોવામાં આવતો નથી, પણ વિપાક જોવામાં આવે છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૮૬૪, વ્યાખ્યાનસાર અહીં સાંખ્ય મત જેવો અભિપ્રાય અનુસરનારા શિષ્યની ક્રાંતિ દૂર કરવા માટે પુદ્ગલવ્યનું પરિણામસ્વભાવપણું સાધ્યું છે અને પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ નિષ્ઠુષ યુક્તિથી તેનું અદ્ભુત મીમાંસન પ્રકાશ્યું છે. નિશ્ચયનયથી આત્મા શુદ્ધ છે, એટલે પુદ્ગલદ્રવ્ય જીવમાં સ્વયં અબદ્ધ સનું' - દીવ સ્વયં વર્ત હ્યુ - આપોઆપ નહિ બંધાયેલું હોઈ, કર્મભાવે સ્વયં ન પરિસમે कर्मभावेन न स्वयं परिणमेत કર્મભાવે આપોઆપ પરિણમે નહિ, એમ જો કહો, તો તે પુદ્ગલવ્ય અપરિગામિ જ હોય - સા કર્મભાવે નથી પરિણમતું, તેવા - તો પુર્વાનમિય - આ પુદ્ગલદ્રવ્ય અપરિશિષતિ - અપરિણામિ હોય છે. ||૧૬૬|| માર્ગ વતંતુ ધ મfખાવેન રિમાળાનુ - અને કાર્મલ વર્ગસાઓ કર્મભાવે અપરિસમમાન - નિર પરિણમતી સતે સંસારસ્યામાવ: પ્રસંનતિ સંસારનો અભાવ પ્રસક્ત થાય છે - પ્રસંગ આવે છે, સાંવ્યસમયો વા અથવા સાંખ્ય સમય (પ્રસક્ત થાય છે), સાંખ્યમતનો પ્રસંગ આવે છે. II99૭|| (હવે જો એમ કહો કે) નીવઃ - જીવ પુત્રા વ્યાધિ - પુદ્ગલ દ્રવ્યોને ધર્મમાર્ગેન નીતિ - કર્મભાવે પરિણમાવે છે, (તો) ાનિ પમપરિયાનાન તે સ્વયં - પોતે અપરિણમમાનોને - નતિ પરિણમી રહેલાઓને પવિતા - ચૈતયિતા - ચેતનારી - ચૈતક આત્મા વર્ષ ગુ મિતિ ? - વારુ, કેવી રીતે પરિણમાવે છે ? ||૧૧૮|| ઞથ - હવે - જો પુ।તદ્રવ્યું - પુદ્ગલદ્રવ્ય સ્વયમેવ હિ સ્વયંમૈવ જ વમવન પતિ - કર્મભાવે પરિણમે છે, (તો) કવ - વ ક - ધર્મને - કર્મણવર્ગણાને મંત ર્મ પતિ - કર્મપર્ણ પરિણમાવે છે, ત્તિ બિલ્લા . એમ કહ્યું) તે મિથ્યા છે. વૃષ્ણા પરાં પુષ્પ કર્મપરિણત પુદ્ગલદ્રવ્ય નિયમાત્ - નિયમથી, નિશ્ચયથી ર્મ ચૈવ મતિ - કર્મ જ હોય છે, તથા - તેમ તવું - તે પુદ્ગલ દ્રશ્ય જ્ઞાનાવયાધિપતિ - શાનાવરણાદિ પરિષ્ઠત તથેય નાનીત - તે જ - જ્ઞાનાવરણાદિ કર્મ જ જો ! ||૧૨૦ના કૃતિ ગાથા આત્મભાવના ||૧૧૬-૧૨૦ની ચર - જો પુશન - પુદ્ગલવ્ય નીચે વહેવું - જીવમાં સ્વયં - પોતે - આપોઆપ અબદ્ધ - નહિ બંધાયેલું સનું - હોતું, માયન વર્ષય મૈં પર્મા - કર્મ ભાવે સ્વયમેવ – સ્વયં જ - આપોઆપ જ ન પરિસભૈ, હા - તો તત્ અળિાયેવ સ્થાત્ - તે પુદ્ગલદ્રવ્ય અપરિણામિજ હોય, તથા સતિ - તેમ સતે - હોતાં, સંસારમાવઃ - સંસારનો અભાવ હોય. ન અય - હવે જો શીવ: પુષ્પ માર્ચન પતિ - જીવ પુદ્ગલ દ્રવ્યને કર્મભાવે પરિણાવે છે, તો ન સંમારામાવઃ - તેથી સંસારનો અભાવ નથી, ત્તિ સર્જ - એમ તર્ક છે, (નો) - વધારેમમાનું પાનું વા નવા પુત્રાતઃકર્ય કર્મમાવેન પાિમધેનું - જીવ શું સ્વયં - પોતે - આપોઆપ અપરિણમમાન - અપરિણમતા વા પરિસમમાન - પરિણમના પુદ્ગલઢબંને કર્મભાવે પરિસમાવે ? મેં તાવનુ તંતુ સ્વયં અપિયાનું રે પાવનું પર્યંત - તેમાં પ્રથમ તો તે - પુદ્ગલદ્રવ્ય સ્વયં - પોતે અપરિણમમાન - અપરિણમતું પરથી - બીજાથી પરિણમાવી શકાય નહિ. કારણ શું ? ન હિ સ્વતોઽસતી શક્તિ વર્તુમન્યેન પર્યંત - કારણકે સ્વતઃ - સ્વ થકી - પોતા થકી અસતી - નહિ હોતી શક્તિ અન્યથી - બીજાથી કરી શકાય નહિ, સ્વયં પરિબળમાં તુન વર્ગ પરિવારમપત - સ્વયં – પોતે પરિણમમાન - પરિણમતું તો પર " અન્ય પરિસવિતાને - પરિણમાવનારને અપેલે નહિ, કારણ શું ? મેં િ અનુરાવા પસં - કારણકે વસ્તુાક્તિઓ પરને - અન્યને અપેક્ષતી નથી. તેથી શું ફલિત થયું ? ઃ - તેથી કરીને પુર્વીતદ્રવ્યું પરિણામસ્વમારું સ્વયંમેવાસ્તુ - પુદ્ગલદ્રવ્ય પરિણામ સ્વભાવી સ્વયમેવ - સ્વયં જ - પોતે જ ભલે હો ! તથા તિ - તેમ સરે, તારા મુનિ - કલશ પરિતા - કલશરૂપે પરિશત થયેલી – પરિણામ પામેલી કૃત્તિકા માટી સ્વયં તશ ડ્વ - સ્વયં - પોતે કલશ હોય તેની જેમ, ખડસ્વમાવજ્ઞાનાવર રિર્મપરિળતા તદ્દેવ - જડ સ્વભાવ જ્ઞાનાવરણાદિ કર્મપરિણત - કર્મરૂપ પરિણત થયેલું - પરિણામ પામેલું તે જ - પગલદ્રવ્ય જ સર્વ જ્ઞાનવારિ વર્મ સાત - સ્વયં - પોતે - આપોઆપ જ જ્ઞાનાવરણાદિ કર્મ હોય. તિ શિદ્ધ પુઅસ્ય શરમાવવું - એમ પરિણામ સ્વભાવપણું યુગદ્રવ્યનું સિદ્ધ इति થયું. ।। ‘આત્મધ્વાતિ’ आत्मभावना ||૧૧||૧૧૭||૧૧૮||૧૧||૧૨૦|| - ૩
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy