SearchBrowseAboutContactDonate
Page Preview
Page 714
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૯૨ આત્મખ્યાતિટીકાર્થ આ આત્મા પ્રગટપણે અજ્ઞાનથી ૫૨ અને આત્માના પરસ્પર વિશેષનું અવિર્ભ્રાન સતે, પરને આત્મા કરતો ને આત્માને પર કરતો, સ્વયં અજ્ઞાનમયીભૂત એવો, કર્મોનો કર્તા પ્રતિભાસે છે. તે આ પ્રકારે - તથાવિધ અનુભવ સંપાદનમાં સમર્થ એવી રાગ દ્વેષ-સુખ દુઃખાદિ રૂપ પુદ્ગલ પરિણામ અવસ્થા, - કે જે શીતોષ્ણ અનુભવસંપાદનમાં સમર્થ શીતોષ્ણ પુદ્ગલપરિણામ અવસ્થાની જેમ પુદ્ગલથી અભિન્નપણાએ કરીને આત્માથી નિત્યમેવ અત્યંત ભિન્ન છે તેના, અને તેના નિમિત્તે તથાવિધ અનુભવ કે જે - આત્માથી અભિન્નપણાએ કરીને પુદ્ગલથી નિત્યમેવ અત્યંત ભિન્ન છે. તેના પરસ્પર વિશેષનું અજ્ઞાન થકી અવિર્ભાન સતે એકત્વ અધ્યાસને લીધે, શીતોષ્ણ રૂપની જેમ આત્માથી પરિણમવા અશક્ય એવા રાગદ્વેષ-સુખ દુઃખાદિરૂપે અજ્ઞાનાત્માથી પરિણમી રહેલો (આત્મા), જ્ઞાનનું અજ્ઞાનપણું પ્રકટ કરતો સ્વયં અજ્ઞાનમયીભૂત એવો - આ હું રહું છું (રાગ કરૂં છું)' ઈત્યાદિ વિધિથી જ્ઞાન વિરુદ્ધ એવા રાગાદિ કર્મનો કર્તા પ્રતિભાસે છે. ૯૨ ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય ‘‘અજ્ઞાન ટાળવાનું છે. ઉપદેશથી પોતાપણું મટાડવું છે. અજ્ઞાન ગયું તેનું દુઃખ ગયું. ** જીવની અનાદિકાળથી ભૂલ ચાલી આવે છે. તે સમજવાને અર્થે જીવને જે ભૂલ મિથ્યાત્વ છે તેને મૂળથી છેદવી જોઈએ. જો મૂળથી છેદવામાં આવે તો તે પાછી ઉગે નહીં. "" શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૪૩), ૯૫૭ (ઉપદેશ છાયા) ૫૬૩ ! આ પ્રકારે - તથાવિધાનુખવસંપાવનસમર્થાયાઃ - તથાવિધ - તથાપ્રકારના અનુભવના સંપાદનમાં સમર્થ એવી રાદ્વેષસુલવુ:લાવિરૂપાયા: પુર્ાતળિામાવસ્થાવા: - રાગ-દ્વેષ-સુખ-દુઃખાદિ રૂપ પુદ્ગલ પરિણામ અવસ્થા કે જે, શીતોષ્ણાનુમવસંપાવનસમાયાઃ શીતોષ્ણાવા: વુાતરાનાવસ્થાયા વ - શીતોષ્ણ અનુભવના સંપાદનમાં સમર્થ શીતોષ્ણ પુદ્ગલપરિણામ અવસ્થાની જેમ - પુાતાઽમિત્રત્વેન - પુદ્ગલથી અભિન્નપણાએ કરી આભનો નિત્યમેવાયંતમિત્રાયાઃ - આત્માથી નિત્યે જ અત્યંત ભિન્ના-જૂદી છે, તેના અને તન્નિમિત્તે - તેના નિમિત્તે તથાવિધાનુમવસ્ય - તથાવિધ - તથાપ્રકારનો અનુભવ કે જે, ભાનોઽમિત્રવેન - આત્માથી અભિન્નપણાએ કરી પુત્પાતાન્નિત્યમેવાષંતમિત્રસ્ય - પુદ્ગલથી નિત્યે જ અત્યંત ભિન્ન - જૂદો છે, તેના - ઞજ્ઞાનાત્ પરસ્પરવિશેષાનિર્ઝાને સતિ - અજ્ઞાન થકી પરસ્પર વિશેષનું અનિર્ણાન સતે - જ્વાધ્યાસાત્ - એકત્વ અધ્યાસને લીધે, એકપણું માની બેસવાપણાને લીધે, શીતોષ્ણરૂપેળેવાભના પરિમિતુમશલ્પેન - શીતોષ્ણ રૂપની જેમ આત્માથી પરિણમવા અશક્ય એવા દ્વેષપુવદુઃવાવિજ્યેળ - રાગ-દ્વેષ-સુખ-દુઃખાદિ રૂપે ઞજ્ઞાનાત્મના રિળમમાનો - અજ્ઞાનાત્માથી પરિણમી રહેલો (આ આત્મા), જ્ઞાનસ્યાજ્ઞાનવં પ્રદીર્વન્ - જ્ઞાનનું અજ્ઞાનપણું પ્રકટ કરતો, સ્વયમજ્ઞાનમયીમૂતઃ - સ્વયં - પોતે અજ્ઞાનમય થઈ ગયેલો વોહ રજ્યે ફાતિવિધિના - આ હું રહું છું - રાગ કરૂં છું ઈત્યાદિ વિધિથી રાવે: ધર્મને: જ્ઞાનવિરુદ્ધસ્ય ŕ પ્રતિમાતિ - શાન વિરુદ્ધ એવા રાગાદિ કર્મનો કર્તા પ્રતિભાસે છે. II કૃતિ ‘આત્મજ્ઞાતિ' ગાભમાવના ।।૧૨।॥
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy