SearchBrowseAboutContactDonate
Page Preview
Page 706
Loading...
Download File
Download File
Page Text
________________ કત્તકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૯૦ હવે આત્માનું ત્રિવિધ પરિણામવિકારનું કર્તુત્વ દર્શાવે છે – एएसु य उवओगो तिविहो सुद्धो णिरंजणो भावो । जं सो करेदि भावं उवओगो तस्स सो कत्ता ॥९०॥ આ સતે ત્રિવિધ ઉપયોગ જે, શુદ્ધ નિરંજન ભાવ રે; ભાવ કરે છે ઉપયોગ તે, તેનો તે કર્તા સાવ રે... અજ્ઞાનથી. ૯૦ ગાથાર્થ - અને એઓ (મિથ્યાદર્શનાદિ) સતે, શુદ્ધ નિરંજન ભાવ એવો ઉપયોગ ત્રિવિધ હોય છે, તે ઉપયોગ જે ભાવ કરે છે, તેનો તે કર્તા હોય છે. आत्मख्यातिटीका अथात्मनस्त्रिविधपरिणामविकारस्य कर्तृत्वं दर्शयति - एतेषु चोपयोगस्त्रिविधः शुद्धो निरंजनो भावः । यं स करोति भावमुपयोगस्तस्य सो कर्ता ॥९०॥ अथैवमयमनादिवस्त्वन्तरभूतमोहयुक्तत्वादात्मन्युत्प्लवमानेषु मिथ्यादर्शनाज्ञानाविरति भावेषु परिणामविकारेषु त्रिष्येतेषु निमित्तभूतेषु परमार्थतः शुद्धनिरंजनानादिनिधनवस्तुसर्वस्वभूतचिन्मात्रभावत्वेनैकविधोप्यशुद्ध सांजनानेकभावत्वमापद्यमानस्त्रिविधो भूत्वा स्वयमज्ञानीभूतः कर्तृत्वमुपढौकमानो विकारेण परिणम्य यं यं भावमात्मनः करोति तस्य तस्य किलोपयोगः कर्ता स्यात् ।।९०|| આત્મખ્યાતિટીકાર્ય હવે એમ અનાદિ વસ્તૃતરભૂત મોહના યુક્તપણાને લીધે આત્મામાં ઉલ્લવી રહેલા મિથ્યાદર્શન - અજ્ઞાન-અવિરતિભાવ રૂપ આ ત્રણ પરિણામવિકારો નિમિત્તભૂત સતે, આ (ઉપયોગ) પરમાર્થથી શુદ્ધ નિરંજન એવા અનાદિનિધન વસ્તુસર્વસ્વભૂત ચિન્માત્રભાવપણે એકવિધ છતાં, અશુદ્ધ સાંજન અનેકભાવપણાને આપન્ન થઈ રહેલો (પામી રહેલો) ત્રિવિધ થઈ સ્વયં અજ્ઞાનીભૂત (અજ્ઞાની થઈ ગયેલો) કર્તુત્વને ઉપઢીકતો વિકારથી પરિણમી, જે જે ભાવ આત્માનો કરે છે. તેનો તેનો નિશ્ચય કરીને ઉપયોગ કર્તા હોય. आत्मभावना - ૩થાભસ્ત્રિવિઘપરિણામવિશ્વાસ્થ છÚä રાતિ - હવે આત્માનું ત્રિવિધ - ત્રણ પ્રકારના પરિણામવિકારનું કર્તુત્વ - કર્તાપણું દર્શાવે છે - તેવુ ૫ - અને આ (મિથ્યાદર્શનાદિ) તે શુદ્ધો નિરંગનો ભાવ, ૩પયોગ: ત્રિો - શુદ્ધ નિરંજન ભાવ એવો ઉપયોગ ત્રિવિધ હોય છે; સ ૩૫યોનઃ - તે ઉપયોગ થં ભાવ કરોતિ - જે ભાવ કરે છે, તસ્ય સો - તેનો તે કર્તા હોય છે. | તિ થા માત્મભાવના છે થ - હવે ઈવમ્ - એમ ઉક્ત પ્રકારે વટ્વન્તરમૂતમોદયુવતંત્વાન્ - વસ્વન્તરભૂત - અન્ય વસ્તુરૂપ મોહના યુક્તપણાને લીધે - સંયોગિપણાને લીધે સાભળ્યુલ્તવમાનેy - આત્મામાં ઉલ્લવમાન - ઉપ્લવી રહેલા, કૂદાકૂદ કરી રહેલા એવા જિથ્થાનાનાવિરતિભાવેષ રામવિજાપુ ત્રિવેતેષ નિમિત્તભૂતેષુ - મિથ્યાદર્શન - અજ્ઞાન - અવિરતિ ભાવ એ ત્રણ પરિણામવિકારો નિમિત્તભૂત સતે, કય . આ ઉપયોગ, - પરમર્થતઃ - પરમાર્થથી, તત્ત્વથી, નિશ્ચયથી શુદ્ઘનિરંગનાનાવિનિધનવતુસર્વસ્વમૂતવિનાત્રામાવત્વેન વિઘોકરિ - શુદ્ધ નિરંજન અનાદિ નિધન - અનાદિ અનંત વસ્તુના સર્વસ્વભૂત ચિન્માત્ર ભાવપણાએ કરીને એકવિધ - એક પ્રકારનો છતાં, અશુદ્ધસાંનનામાવત્વમાપદ્યમાનઃ - અશુદ્ધ સાંજન-અંજન સહિત અનેક ભાવપણાને આપન્ન થઈ રહેલો - પ્રાપ્ત થઈ રહેલો ત્રિવિધી પૂત્વા - ત્રિવિધ - ત્રણ - ત્રયે પ્રકારનો થઈને, સ્વયમજ્ઞાનમૂત: - સ્વયં અજ્ઞાનીભૂત – અજ્ઞાનરૂપ થઈ ગયેલો, છત્કૃત્વમુદ્રીજમાનો - કર્તાપણાને ઉપઢૌકતો - ચાહી ચલાવીને સામે જઈને અંગીકાર કરતો, વિવારે રાજ્ય - વિકારથી પરિણમીને, ચં ચં નવમાત્મનઃ કરોતિ - જે જે ભાવ આત્માનો કરે છે, તસ્ય તસ્ય - તેનો તેનો છિત - ખરેખર ! નિશ્ચયે કરીને ઉપયોગી: ચાતુ - ઉપયોગ કર્તા હોય. || તિ “ગાત્મતિ ' ગાત્મભાવના ll૧૦થી ૫૫૫
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy