SearchBrowseAboutContactDonate
Page Preview
Page 652
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તાકર્મ રૂપક દ્વિતીય અંક: સમયસાર ગાથા-૭૭ આત્મખ્યાતિ ટીકાર્થ કારણકે. પ્રાપ્ય વિકાર્ય અને નિર્વત્યે એવું જે વ્યાપ્યલક્ષણવાળું આત્મપરિણામ કર્મ આત્માથી - જ્ઞાની સ્વયં અંતરુ વ્યાપક થઈ સ્વયં અંતરૂ વ્યાપક થઈ, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, બહિ:સ્થ પરદ્રવ્યના પરિણામને તેને ગ્રહતા, તથા પ્રકારે પરિણમતા કલશને મૃત્તિકાની જેમ આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને અને તથા પ્રકારે ઉપજતા એવાથી - નથી તેને ગ્રહતો, નથી તથા પ્રકારે પરિણમતો કરાઈ રહેલું નિશ્ચય કરીને જાણતો છતાં અને નથી તથા પ્રકારે ઉપજતો. તેથી કરીને - પ્રાપ્ય વિકાર્ય અને નિર્વત્યે એવા વ્યાપ્ય લક્ષણવાળા પરદ્રવ્ય પરિણામને નહિ કરતા જ્ઞાનીનો, સ્વ પરિણામને જાણતાં છતાં, પુદ્ગલની સાથે કર્તા-કર્મભાવ નથી. ૭૭ “અમૃત જ્યોતિ' મહાભાષ્ય ત્રણે કાળમાં જે વસ્તુ જાત્યંતર થાય નહીં તેને શ્રી જિન દ્રવ્ય કહે છે. કોઈ પણ દ્રવ્ય પરપરિણામે પરિણમે નહીં. સ્વપણાનો ત્યાગ કરી શકે નહીં.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૦૧, હાથનોંધ-૧ “ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદોરે.” પાછલી ગાથામાં પુદ્ગલ કર્મને જાણતા જીવનો પુલની સાથે કર્તા કર્મભાવ નથી એમ સિદ્ધ કર્યું, અત્રે તેવા જ ગમિક સૂત્રથી નિબદ્ધ આ ગાળામાં સ્વપરિણામને જાણતા જીવનો પુગલની સાથે કર્નાકર્મભાવ શું હોય છે ? શું નથી હોતો ? એ આશંકાનું સમાધાન કર્યું છે 4 પરિણામને જાણતા અને તેનું તલસ્પર્શી મીમાંસન પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ કર્યું છે : આત્મ જીવનો પુગલકર્મ સાથે પરિણામકર્મ જાણતો છતાં જ્ઞાની પરદ્રવ્યના પરિણામને નથી ગ્રહતો, નથી કણ્વકર્મભાવ નથી પરિણમતો, નથી ઉપજતો. કેવું છે આત્મપરિણામ કર્મ ? પ્રાપ્ય વિકાર્ય અને નિર્વત્યે એવું વ્યાપ્ય લક્ષણવાળું - પ્રાર્થ વિછાર્ય નિર્વત્રે ૨ વ્યાયનક્ષi - તે કોનાથી કરાઈ રહ્યું છે ? આત્માથી: કેવા આત્માથી ? તેને ગ્રહતા, તથા પ્રકારે પરિણમતા, તથા પ્રકારે ઉપજતા એવાથી. કેવા પ્રકારે ? સ્વયં અંતર વ્યાપક થઈ આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને - વયમંતવ્યપન મૂત્વામિધ્યતેષ વ્યાપ - આમ આવા આત્માથી અંતર વ્યાપક થઈ આવા પ્રકારે કરાઈ રહેલા આત્મપરિણામ કર્મને જાણતો છતાં જ્ઞાની-જ્ઞાનસંપન્ન આત્મા સ્વયં અંતરુ વ્યાપક થઈ બહિ:સ્થ - લક્ષણવાળું. તે આત્મપરિણામ કર્મ કયા કર્તાથી કરાઈ રહ્યું છે? માત્મના ક્રિયાનું - આત્માથી ક્રિયમાણ - કરાઈ રહ્યું છે. કેવા આત્માથી કેવી રીતે કરાઈ રહ્યું છે? સ્વયમંતવ્યનિ મૂત્વામિતેષ વ્યાપ - સ્વયં - પોતે અંતર્ વ્યાપક થઈ આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તું પૃહતા તથા પરિણમતા તથમાનેન - તેને ગ્રહતા, તથા પ્રકારે પરિણમતા આ તથપ્રકારે ઉપજતા એવા આત્માથી. આમ આવી રીતે અંતર વ્યાપક થઈ આત્માથી કરાઈ રહેલા આત્મપરિણામ કર્મને જાણતો છતાં જ્ઞાની પરદ્રવ્ય પરિણામને ગ્રહતો નથી, તેવા પ્રકારે પરિણમતો નથી અને તેવા પ્રકારે ઉપજતો નથી. આ ઉપરથી શું ફલિત થયું? તા: પ્રાર્થ વિજાઈ નિર્વત્થ ર વ્યાખ્યત્તક્ષi Tદ્રથરિનામું નસ્ય જ્ઞાનિનો - તેથી કરીને પ્રાપ્ય વિક્રાય અને નિર્વત્ય એવું વ્યાપ્ય લક્ષણવાળું પરદ્રવ્ય પરિણામ કર્મ નહિ કરતા જ્ઞાનિનો, સ્વ પરિણામ નાનતો - સ્વપરિણામને જાણતાં છતાં, પુર્તન સદ ન ફૂંછમાવ: - પુદ્ગલની સાથે કર્તા કર્મભાવ નથી. || તિ આત્મતિ' માભાવના ||૭ળી. ૫૦૧
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy