SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ एकं च दोण्णि तिणि य चत्तारि य पंच इंदिया जीवा । बादरपज्जत्तिदरा पयडीओ णामकम्मस्स ॥६५॥ एदेहि य णिवत्ता जीवट्ठाणाउ करणभूदाहिं । पयडीहिं पुग्गलमईहिं ताहिं कहं भण्णदे जीवो ॥६६॥ એક-બે-ત્રણ-ચાર-પંચેદિયા રે, બાદર પર્યાપ્ત ને અપર્યાપ્ત. પુદ્. એવા જીવો તે તો નામકર્મની રે, છે પ્રકૃતિઓ પ્રખ્યાત.. પુદ્. ૬૫ ને આ કરણભૂત પુદ્ગલમયી રે, પ્રકૃતિઓથી નિર્માણ થાય, એવા જીવઠાણાઓ આ બધા રે, શી રીતે જ જીવ કથાય?... પુદ્. ૬૬ ગાથાર્થ - એક ઈદ્રિય, બે ઈદ્રિય, ત્રણ ઈદ્રિય, ચાર ઈદ્રિય અને પાંચ ઈદ્રિય એવા બાદર-સૂક્ષ્મ પર્યાપ્ત-અપર્યાપ્ત જીવો નામકર્મની પ્રકૃતિઓ છે. ૬૫ અને કરણભૂત એવી તે આ પુદ્ગલમયી પ્રકૃતિઓથી નિવૃત્ત નિર્માણ કરાયેલ) જીવસ્થાનો જીવ કેમ કહેવાય ? ૬૬ आत्मख्याति टीका एकं वा द्वे त्रीणि च चत्वारि च पंचेन्द्रियाणि जीवाः । बादरपर्याप्ततराः प्रकृतयो नामकर्मणः ॥६५॥ एताभिश्च निर्वृत्तानि जीवस्थानानि करणभूताभिः । प्रकृतिभिः पुद्गलमयीभिस्ताभि कथं भण्यते जीवः ॥६६॥ માનામાવના : વારિણેતર: - બાદર-પર્યાપ્ત અને ઈતર અર્થાત્ બાદર-સૂથમ પર્યાપ્ત - અપર્યાપ્ત એવા વા ત્રીજી વારિ ૨ પંક્રિયાળ નીવાડ - એકેંદ્રિય - તદ્રિય - ત્રીદિય - ચતુરિંદ્રિય અને પંચેંદ્રિય જીવો, નામકર્મન: પ્રત: - નામકર્મની પ્રકૃતિઓ છે. ||૬|| તામિશ્ચ કરણભૂતપઃ તામિઃ પુનમથીfમ. પ્રકૃતિનિવૃત્તાત્ અને આ કરણભૂત-સાધનભૂત તે પુગલમયી પ્રકૃતિઓથી નિવૃત્ત - નિર્માણ કરાયેલ - સર્જાયેલ એવા નીવસ્થાનાનિ - જીવસ્થાનો અર્થ નીવ: મુખ્યત્વે ? - કેમ જીવ કહેવાય છે? | તિ કથા માત્મમાવના ITદ્દવ-દ્દદ્દો નિશ્ચન - નિશ્ચયથી ક્રર્મવેરાયોમિત્રવતુ - કર્મ અને કરણના અભિન્નપણાને લીધે, વત્ યેન જિતે - જે જેના વડે કરાય છે, તત્ તદેવ - તે તે જ છે, તિ વ - એમ સમજીને, એટલા માટે, યથા - જેમ - નપત્ર - કનકપત્ર - સુવર્ણ પાંદડી વનવેન શિયમi - કનકથી કરાઈ રહેલું નક્કમેવ - કનક જ છે, - નહિ કે અન્ય, તથા - તેમ નીવસ્થાનાનિ - જીવસ્થાનો, વારસૂર્મક્રિયદ્વિત્રિવતુ:વેદ્રિયપર્યાપ્તપર્યાપ્તામિધાનમઃપુનમથીfમનામર્મ ઋતિમ શિયમને - બાદર-સૂમ એકેંદ્રિય, હદ્રિય, ત્રીદ્રિય, ચતુરિંદ્રિય, પંચેંદ્રિય એવી પર્યાપ્ત - અપર્યાપ્ત નામની પુદ્ગલમયી નામકર્મ પ્રકૃતિઓથી કરાઈ રહેલા - પુક્ત વ - પુદ્ગલ જ છે, ન તુ નીવ: - નહિ કે જીવ. નામર્મપ્રકૃતીનાં પુત્રીતમયત્વે ર - અને નામકર્મ પ્રવૃતિઓનું પુદગલમયપણું નામ પ્રસિદ્ધ - આગમ પ્રસિદ્ધ - શાસ્ત્ર પ્રસિદ્ધ છે, દૃશ્યમાન શરીરનારવિમૂર્વાનુમેય ર - અતિ દૃશ્યમાન - દેખાઈ રહેલા શરીર આકાર આદિ મૂર્ણ કાર્યથી અનુમેય - અનુમાન કરવા યોગ્ય છે. એમ, એજ પ્રકારે ધરસસ્વરૂપશરીરસંસ્થાના સંદનના - ગંધ-રસ-સ્પર્શ-રૂપ-શરીર-સંસ્થાન-સંવનન પુત્રીતમયનામર્મપ્રતિનિવૃત્ત સતિ પુદ્ગલમય નામકર્મ પ્રકૃતિઓથી નિવૃત્તપણું - સૃષ્ટપણું - નિર્માણ સતે તથતિરછા - તેનાથી - તે જીવસ્થાનોથી અતિરેકને લીધે – અવિશેષપણાને લીધે – અભિન્નપણાને લીધે, નીવસ્થાનૈરવીવતાનિ - જીવ સ્થાનોથી જ ઉક્ત છે - કહેવામાં આવી ગયા છે. તો - તેથી, શું ફલિત થયું? વકો નીવઃ - વર્ણાદિ જીવ નથી તિ નિશ્ચયસિદ્ધાંત: - એમ નિશ્ચય સિદ્ધાંત છે. | તિ “સાત્મતિ' માત્મભાવના દ્દવ-દ્દદ્દા ૪૨૮
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy