SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત જ્યોતિ મહાભાષ્ય દેહ અને આત્માનો ભેદ પાડવો તે “ભેદજ્ઞાન'. તે જ્ઞાનીનો તેજબ છે. તે તાબથી દેહ અને આત્મા જુદા પડી શકે છે. વિજ્ઞાન થવા માટે મહાત્માઓએ સકલ શાસ્ત્રો રચ્યાં છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૮૬૪ વ્યાખ્યાન સાર “મેરે ઘટ ગ્યાન ભાનુ ભયો ભોર... મેરે ઘટ.” - શ્રી આનંદઘનજી પદ ૧૫ "खादिपञ्चकभिर्मुक्तं कर्माष्टकविवर्जितम् ।। રિયાત્મિ િવ ગોરિ ને રેવેન્દ્રગિત ” - શ્રી પવનંદિ પં. એકત્વ સમતિ, ૨ મનોહ્નવિયત્ - મનને દ્વાદતું - મનને અંતરાત્માને આહ્વાદ-આનંદ ઉપજાવતું એવું આ “મનોનંદન” જ્ઞાન વિલસે છે ! - વિતતિ જ્ઞાન જીવ-અજીવ વિવેક દષ્ટિ વિલાસ-લીલા લ્હેર કરી રહ્યું છે ! કેવું છેઆ જ્ઞાન ? જીવ-અજીવ અર્પતું મનોગંદન શાન વિવેકરૂપ પુષ્કલ-વિશાલ દૃષ્ટિથી પાર્ષદોને - પરિષજનોને - સભાજનોને પ્રતીતિ ઉપજાવતું એવું છે, “નવાનીવવિજપુછતા પ્રત્યાવર્ષાન' ઝળહળ જ્યોતિ સ્વરૂપ એવું આ જ્ઞાન જીવ અને અજીવના-ચેતન અને જડના વિવેક-ભેદજ્ઞાન રૂપ પુષ્કળ-વિશાલ દૃષ્ટિ સમર્પે છે અને એ વિશાલ વિવેક દૃષ્ટિ વડે તે આ પરમ અદ્દભુત અધ્યાત્મ નાટક દેખી-સાંભળી રહેલા પ્રેક્ષકજનોને પ્રત્યક્ષ-પ્રગટ અનુભવ-પ્રતીતિ ઉપજાવે છે કે જીવ અને અજીવ પ્રગટ જૂદા છે. વળી આ જ્ઞાન કેવું છે ? ‘માસંસારવિદ્ધવંધનવિધિધ્વંસ વિશુદ્ધ પૂરતું' - આ સંસારથી માંડીને નિબદ્ધ બંધન વિધિના ધ્વસથી વિશુદ્ધ સ્ફટતું એવું છે. “આ સંસાર' - આ બંધન ધ્વસથી સંસારથી માંડીને એટલે કે અનાદિથી નિબદ્ધ-નિતાંત બંધાયેલ બંધન વિધિના વિશુદ્ધ સ્તુટતું - બંધન પ્રકારના ધ્વસથી-સર્વનાશથી જે વિશુદ્ધ-નિર્મલ “સ્ફરંતું' - ઝટ લઈને ફૂટી નીકળતું એવું છે. જેમ બાહ્ય બંધનરૂપ કાચલી નીકળી જતાં અંતરગત શુદ્ધ ફળ ફુટ પ્રગટ ફૂટી નીકળે છે, જેમ શ્રીફળની કાચલી તૂટી જતાં અંદરનો નાળિયેરનો ગોટો સ્કુટ કરી નીકળે છે, જેમ ફોતરૂં નીકળી જતાં શુદ્ધ ધાન્ય ફુટ પ્રગટ ફૂટી નીકળે છે. તેમ બંધનની કાચલી અથવા ફોતરૂં નીકળી જતાંવિશુદ્ધએવુંજ્ઞાનસ્ફસ્ત્રગટી નીકળે છેઅનેઆવિશુદ્ધફૂટી નીકળતુંશાનદેખીએ છીએ તો માત્મારા આત્મારામ જ છે, આત્મામાં જ રમણતા અનુભવી રહ્યું છે. આત્મારામ અનંતધામ આત્મામાં આરામ કરતું જ પડ્યું છે, ક્યાંય બહાર ગયું નથી. જેમ હારમાં પ્રત્યક્ષ નિત્યોદિત કાચલીથી ઢાંકાયેલું કોપરું (ફળ) કે ફોતરાંથી અવરાયેલું ધાન્ય અંદરમાં તો જેમનું તેમ આત્મામાં-પોતાનામાં જ આરામ કરતું પડ્યું હોઈ, કાચલી તૂટતાં કે ફોતરૂં નીકળતાં વિશુદ્ધ હૃદંત આત્મારામ જ “સહસા' - મહસુથી - મહા તેજથી એકદમ ઝટ લઈને અધ્યક્ષથી-પ્રત્યક્ષથી દેખાય છે, તેમ બાહ્ય નોકર્મના બંધનની કાચલીથી ઢંકાયેલું કે કર્મના ફોતરાંથી અવરાયેલું જ્ઞાન અંદરમાં જેમનું તેમ આત્મામાં જ-પોતામાં જ આરામ કરતું પડ્યું હોઈ, બંધનની કાચલી ત્રટતાં કે ફોતરૂં નીકળતાં વિશુદ્ધ સ્ફરંતું આત્મારામ જ સહસા-એકદમ-ઝટ લઈને અધ્યક્ષથી-પ્રત્યક્ષથી દેખાય છે અને તે આત્મારામ પણ કેવું છે ? તે આત્મારામ છે, એટલા માટે જ અનંત ધામ' . અનંત છે ધામ-તેજ જેનું એવું, દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ને ભાવથી, જેનો અંત નથી એવું છે અને તે અનંતધામ પણ કેવું છે ? “ નિરિતં - નિત્ય ઉદિત, નિત્ય-સદાય ઉદિત-ઉદય પામેલું એવું. આમ અનાદિ બંધનવિધિના ધ્વસથી-સર્વનાશથી વિશુદ્ધ સ્કુટંત આ જ્ઞાન આત્મારામ એવું નિત્યોદિત અનંતધામ સહસા-એકદમ અધ્યક્ષથી-પ્રત્યક્ષથી પ્રગટ દેખાય છે - સાક્ષાત્ અનુભવાય છે. ૩૫૨
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy