SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ (ગાથા અંતર્ગત. કળશ. ૨૫) તથાદિ - જુઓ ! આ પ્રકારે - કાર્યા - प्राकारकवलितांबरमुपवनराजीनिगीर्णभूमितलं । पिबतीव हि नगरमिदं परिखावलयेन पातालं ॥२५॥ इति नगरे वर्णितेपि राज्ञः तदधिष्ठातृत्वेपि प्राकारोपवनपरिखादिमत्त्वाभावावर्णनं न स्यात् । ગઢથી ગગનને ગળતું, બાગ બગીચાથી ભૂમિતલને ખાઈ જતું; નગર આ પરિખાવલયે, પાતાલને જાણે પી જ જતું. ૨૫ અમૃત પદ-૨૫ હું તો વારી પ્રભુ તુમ મુખની' - એ રાગ. અહો ! નગરની અનુપમ શોભા ! અહો ! નગરની અનુપમ શોભા ! દેખત નિત્ય રહે જન થોભા, દેખત નિત્ય રહે જન થોભા.. અહો ! ૧. ગઢથી ગગનને નગર ગળે આ, અવનિતલ ઉપવનથી; પી જાતું પાતાલ જ જાણે, પરિખાવલય ગહનથી... અહો ! ૨. જ્યમ નગરવર્ણન તે નૃપનું, વર્ણન કરવા નહિ ખપનું; ભગવાન જિન તન ગુણ ત્યાં ભણતાં, અમૃત આતમ ગુણ ન ગણતા.. અહો ! ૩. અર્થ : કિલ્લાથી જે આકાશને કોળીઓ કરી ગયું છે, ઉપવનરાજીથી (બગીચાઓની શ્રેણીથી) ભૂમિકલને ગળી ગયું છે, એવું આ નગર પરિખા-વલયથી (ગોળાકાર ખાઈથી) પાતાલને જાણે પીએ છે ! - એમ નગર વર્ણવ્યું પણ - રાજાનું તેનું અધિષ્ઠાતૃપણું છતાં, પ્રાકાર-ઉપવન-પરિખાદિમંતપણાના અભાવને લીધે - વર્ણન ન હોય. તેમજ અમૃત જ્યોતિ” મહાભાષ્ય ઘણા પ્રકારે વિચાર કરવાથી તે જીવ આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જાય એવો નથી, એવી નિશ્ચળ શ્રદ્ધા ઉત્પન્ન થઈ તે તીર્થંકરના માર્ગબોધને નમસ્કાર કરીએ હૈયે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૩૫૮), ૪૩૬ “અંખડી અંબુજ પાંખડી, અષ્ટમી શશિ સમ ભાલ લાલ રે; વદન તે શારદ ચંદલો, વાણી અતિહિ રસાલ લાલ રે.” - શ્રી યશોવિજયજી “લક્ષણ અંગ વિરાજતા, અડ હિય સહસ ઉદાર લાલ રે; રેખા કર ચરણાદિ કે, અત્યંતર નહિ પાર લાલ રે." - શ્રી યશોવિજયજી आत्मभावना - તથrદ - જુઓ ! આ પ્રકારે પ્રજા વિકસિતાંવ - પ્રાકારથી - કિલ્લાથી અંબરને - આકાશને કવલિત કરતું - કોળીઓ કરી જતું, ૩પવનનીનિકોઈ પૂતd - ઉપવન રાજીથી - બગીચાઓની શ્રેણીથી ભૂમિકલને નિગી કરતું - ગળી જતું, પિવતી હિ નાદ્રિ પરવાવાયેન પતાસં - એવું આ નગર ખરેખર ! પરિબાવલયથી - પરિખા - ખાઈના વલયથી - વર્તુલથી જણે પાતાલને પીએ છે! - એમ ઉભેલા . તિ નકારે વળતર - એમ નગર વર્ણિત થયે - વર્ણવચમાં આવ્યું પણ, રાજ્ઞઃ તઠિતૃ વર્ષને ન ચાલૂ - રાજાનું, તેનું - નગરનું અધિષ્ઠાતાપણું છતાં, વર્ણન ન હોય. શાને લીધે? પ્રાછારોપવનપરિવવિ વામાવા - પ્રાકાર - ઉપવન - પરિખા આદિ મંતપણાના અભાવને લીધે. એ જ્ઞાતિ ‘આત્મતિ' વૈશ ગાભાવના (કસ્તુત જાથા ગંતવ શ (ર૯) //રૂની. ૨૬s
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy