SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૨૯ તે આ પ્રકારે - तं णिच्छयेण जुञ्जदि ण सरीरगुणा हि होंति केवलिणो । केवलिगुणे थुणदि जो सो तचं केवलिं थुणदि ॥२९॥ તે નિશ્ચયમાં ના ઘટે રે, કેવલિના તનગુણ નો'યઃ કેવલિગુણોને જે સ્તવે રે, તત્ત્વ કેવલિ સ્તવે સોય... રે આત્મન ! વંદો સમયસાર ૨૯ ગાથાર્થ : તે નિશ્ચયમાં યુક્ત નથી, કારણકે શરીરગુણો કેવલિના હોતા નથી, જે કેવલિગુણોને સ્તવે છે, તે કેવલિતત્ત્વને સ્તવે છે. ૨૯ __ आत्मख्याति टीका તથાદિ - तन्निश्चये न युज्यते न शरीरगुणा हि भवंति केवलिनः । केवलिगुणान् स्तौति यः स तत्त्वं केवलिनं स्तौति ॥२९॥ यथा तथा कार्तस्वरस्य तीर्थकरकेवलिपुरुषस्य कलधौतगुणस्य पांडुरत्वस्याभावा शरीरगुणस्य शुक्ललोहितत्वादेहभावान निश्चयतस्तद्व्यपदेशेन व्यपदेशः व निश्चयस्तस्त्वनेन स्तवनं कार्तस्वरगुणस्य व्यपदेशेनैव तीर्थकरकेवलिपुरुषगुणस्य स्तवनेनैव कार्तस्वरस्य व्यपदेशात्ः तीर्थकरकेवलिपुरुषस्य स्तवनात् ॥२९॥ આત્મખ્યાતિ ટીકાર્ય જેમ તેમ સોનાનો - ચાંદીના ગુણ ધોળાપણાના અભાવને લીધે નિશ્ચયથી તેના વ્યપદેશથી વ્યપદેશ નથી, સોનાના ગુણના વ્યપદેશથી જ - - - સોનાનો વ્યપદેશ છે માટે : તીર્થકરકેવલિપુરુષનું - શરીરગુણ ધોળાપણા - રાતાપણા આદિના અભાવને લીધે નિશ્ચયથી તેના સ્તવનથી સ્તવન નથી,તીર્થકર કેવલિપુરુષના ગુણના સ્તવનથી જ તીર્થકર કેવલિપુરુષનું સ્તવન છે માટે. ૨૯ आत्मभावना તથrદ - જુઓ ! આ પ્રકારે - રિશ્ચન યુન્યતે - તે શરીરસ્તવનથી આત્મસ્તવન નિશ્ચયથી યુક્ત નથી. શા કારણથી? શરીરદિ વતનઃ ન જયંતિ - કારણકે શરીરગુણો કેવલીના નથી હોતા, : વરિડાનું તીતિ - જે કેવલિ ગુણોને સ્તવે છે, સ જૈવતિનું તત્ત્વ સ્વીતિ - તે કેવલિ તત્ત્વને સ્તવે છે. રૂત માયા માત્મમાવના III કથા - જેમ, દેશૃંત, વાર્તસ્વરચ - કાર્તસ્વરનો - સોનાનો, વરુતધૌતપુચ પાંડુરવચમાવત - કલધૌતગુણ - ચાંદીના , ગુણ પાંડુરપણાના - ધોળાપણાના અભાવને લીધે - 7 નિશ્ચયતdવશેન વ્યા: - નિશ્ચયથી તેના - ચાંદી ગુણના વ્યપદેશથી - નિર્દેશથી વ્યપદેશ - નિર્દેશ નથી. શાને લીધે ? કાર્નસ્વરાજ0 Aવેશનૈવ વાર્તસ્વર/ વ્યપદેશાત્ - સોનાના ગુણના વ્યપદેશથી જ સોનાના વ્યપદેશને લીધે. તથા - તેમ, દાતિક, તીર્થકરવરિપુરુષચ - તીર્થકર કેવલિપુરુષનું શરીરસ્ય ભુવન્નતોદિતત્વારકાવા - શરીરગુણ શુક્લ-લોહિતત્વ-ધોળાપણા - ચતાપણના આદિના અભાવને લીધે ન નિશ્ચતતસ્તવનેન સ્તવનં : નિશ્ચયથી તેના - શરીરગુણના સ્તવનથી સ્તવન નથી. શાને લીધે? તીર્થક્ષેતિપુરુષ'નચ સ્તવનેનૈવ તીર્થકરફ્રેસિપુરુષસ્થ સ્તવનાત - ૨૩
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy