SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ જાય છે, આથમાઈ જાય છે, એટલે “મહંત સ્વયમજ્ઞાનેન વિનોદિતો . “સ્વયં” – પોતે આપોઆપ મહા અજ્ઞાનથી તેનું હૃદય વિમોહિત’ બને છે - વિશેષે કરીને અત્યંત મોહ પામી જાય છે. એટલે પછી સ્વ-પરના ભેદનું ભાન નહિ હોવાથી - સ્વભાવભાવ અને અસ્વભાવ - અપ્રતિબદ્ધ - અબૂઝ જીવ તે જ અસ્વભાવભાવોને સ્વીકારતો સતો આ પુદ્ગલ દ્રવ્ય મ્હારૂં એમ અનુભવે છે. “આત્મ સ્વરૂપનો નિર્ણય થવામાં અનાદિથી જીવની ભૂલ થતી આવી છે, જેથી હમણાં થાય એમાં આશ્ચર્ય લાગતું નથી.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૫૦ “જૈસે મણિ ફટિક સભાવ નિરમલ રૂપ, તૈસે થિર ચેતન સદાઈ નિરમલ હૈ, તૌભી રાગ દોષ મોહ અપની ઉપાધિ સેતી, વસ્યો છે સંસાર મેં અજ્ઞાન સૌ વિકલ હૈ; તૌભી તજૈ નાંહિ કબ અપનો સ્વભાવ દ્રવ્ય, ભૂષન કહાવે બહુ કંચન સકલ હૈ, તમ પક્ષ રાહુ સંગ ચંદ્ર રાહુ યોગ ભયો, ચંદ્ર કહા તમ હોઈ નિત્ય જો વિમલ હૈ. કર્મ ઉપાધિ અનાદિકે બંધન પ્રીતિ લગી તુહયા પરસૌ, રાગડું રોસકો રંગ લગ્યો જી નીલકો રંગ ક્યું કાપરસો; પારકી સંપત્તિ આપની શાપિકે થાપન દાબનકો તરસૌ; ભયૌ તુમ બ્રહ્મ કરમક કારક મૂરખ રાસ લગે પરસૌ.” - શ્રી દેવચંદ્રજી કૃત દ્રવ્યપ્રકાશ, ૧-૩૪, ૩૯૩ હવે આવા આ અવિવેકી અજ્ઞાની વિમોહિત હૃદયવાળા મોહમૂઢ અપ્રતિબદ્ધ-અબૂઝ જીવને મહા વિવેકી પરમ ભેદવિજ્ઞાની અમોહસ્વરૂપ પરમષિ અમૃતચંદ્રાચાર્યજી જેવા અમૃતચંદ્રજીનો મધુર ઉપાલંભ પરમ આત્મજ્ઞાની વીતરાગ સદ્ગુરુ ભગવાનું અમૃતવાણીથી મધુર ઉપાલંભ આપતાં પરમ નિષ્કારણ કરુણાથી પ્રતિબોધે છે - જે કુરાત્મન્ ! માત્મપંસનું ! રે દુરાત્મા ! રે આત્મઘાતી ! પરમ અવિવેકથી ભરખાયેલું - ખાઉધરૂં બનેલું આ હારૂં સતણાવ્યવહારિપણું છોડી દે ! છોડી દે ! “નફીહિ નદીહિ પરમાવિયમરસતUTખ્યવહારિત્વ | હાથી જેમ અન્નગ્રાસ ભેગું ઘાસ ખાય છે તેવું આ હારૂં ગમાર અબૂઝ પશુની પેઠે અન્ન સાથે તૃણ ભક્ષણપણું - ખડ ખાવાપણું મૂકી દે! મૂકી દે! કારણકે - “ટૂનિસ્તસમસ્તસંવેદવિપાનધ્યવસાયેન' - જેનાથી સમસ્ત સંદેહ, વિપર્યાસ અને અનધ્યવસાય દૂર નિરસ્ત કરાયા છે, સર્વ “સંદેહ - સંશય - શંકા, નિય ઉપયોગલક્ષણ જીવ દ્રવ્ય “વિપર્યાસ’ - વિપરીત ઉલટી ઊંધી માન્યતા અને “અનધ્યવસાય' - પુગલદ્રવ્ય કેમ થઈ ગયું? અનિશ્ચય અનિર્ણય દૂર “નિરસ્ત' - ફગાવાઈ દેવાયા છે, એવા નિઃસંદેહ સમ્યક પરમ અખંડ નિશ્ચય સ્વરૂપ. “વિવેકજ્યોતિ' સર્વત્રજ્ઞાનથી - વિજળ્યોતિષા સર્વજ્ઞજ્ઞાનેન સ્કુટ પ્રગટ કરાયેલું જીવદ્રવ્ય પ્રગટપણે નિત્ય ઉપયોગલક્ષણવાળું છે. નિત્યોપયોતિક્ષvi નાવદ્રવ્ય', તે વારુ, કેવી રીતે પુદ્ગલ દ્રવ્યરૂપ થઈ ગયું? ‘ત શું પુરાત દ્રવ્યમૂત - કે જેથી આ પુદ્ગલ દ્રવ્ય હારૂં એમ તું અનુભવે છે !! કારણકે જો કોઈ પણ પ્રકારે જીવ દ્રવ્ય પુદ્ગલ દ્રવ્યરૂપ થઈ ગયેલું હોય અને પુદ્ગલ દ્રવ્ય જીવરૂપ થઈ ગયેલું હોય, તો જ “નવચોવવવ લવણના ઉદક-જલની લવણના ઉદક મ તે કોઈ જેમ “મીઠાના પાણીની જેમ “હારું આ યુગલ દ્રવ્ય” એવો અનુભવ પ્રકારે હોય નહિ ખરેખર ! ઘટે. પણ તે તો કોઈપણ પ્રકારે હોય નહિં અર્થાતુ જીવદ્રવ્ય પુદ્ગલદ્રવ્ય ન થાય અને પુદ્ગલદ્રવ્ય જીવદ્રવ્ય ન થાય. તે આ પ્રકારે - ક્ષારપણા લક્ષણવાળું લવણ ઉદક-જલ થતું – “નવમુવમવત્ - અને દ્રવપણા લક્ષણવાળું ઉદક-જલ લવણ થતું – “નવમવત્' - અનુભવાય છે, અર્થાત્ ખારા પણ લક્ષણવાળું મીઠું પાણી ૨૫૦
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy