SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૧૯ यदा कदाचित् - यथा तथा रूपिणो दर्पणस्य नीरूपस्यात्मनः स्वपराकारावभासिनी स्वच्छतैव स्वपराकारावभासिनी ज्ञातृतैव वहरौष्ण्यं ज्वाला च पुद्गलानां कर्म नोकर्म चेति - स्वतः परतो वा भेदविज्ञानमूलानुभूतिरुत्पत्स्यते तदैव प्रतिबुद्धो भविष्यति ।।१९।। આત્મખ્યાતિ ટીકાર્થ તેમ રસ-ગંધ-વર્ણાદિ ભાવોમાં કર્મમાં - મોહાદિ અંતરંગ અને પૃથ-બુબોદર (હોળા ઊંડા પેટવાળા) અને નોકર્મમાં - શરીરાદિ બહિરંગ આકારે પરિણત પુદ્ગલ સ્કંધોમાં એવા આત્મતિરસ્કારી પુદ્ગલ પરિણામોમાં હું એવી આ ઘટ છે એવી, અને આત્મામાં - અને ઘટમાં કર્મ - મોહાદિ અંતરંગ આ સ્પર્શ-રસ-ગંધ-વર્ણાદિ ભાવો અને નોકર્મ - શરીરાદિ બહિરંગ તથા પૃથુ-બુબ્બોદર (હોળા ઊંડા પેટવાળા) એવા આત્મ તિરસ્કારી પુદ્ગલ પરિણામો છે એવી, આકારે પરિણત પુદ્ગલ સ્કંધો છે એવી વસ્તુ અભેદથી જેટલો કાળ અનુભૂતિ છે, વસ્તુ અભેદથી અનુભૂતિ છે: તેટલો કાળ આત્મા અપ્રતિબદ્ધ હોય છે. જ્યારે કદાચિતુ - જેમ તેમ રૂપી એવા દર્પણની નીરૂપ એવા આત્માની સ્વ-પર આકાર અવભાસિની સ્વચ્છતા જ છે સ્વ-પર આકાર અવભાસિની જ્ઞાતૃતા જ છે, અને અગ્નિના અને પુદ્ગલોના ઔય તથા જ્વાલા છે : કર્મ તથા નોકર્મ છે, - એવી સ્વતઃ કે પરતઃ ભેદ વિજ્ઞાનમૂલા અનુભૂતિ ઉપજશે, ત્યારે જ આ પ્રતિબદ્ધ થશે. ૧૯ પુનરિણામ: - કર્મ-મોહાદિ અંતરંગ અને નોકર્મ-શરીરાદિ બહિરંગ એવા આત્મતિરસ્કારી - આત્માનો તિરસ્કાર કરનારા પુદ્ગલપરિણામો. આવા કર્મમાં-નોકર્મમાં અહંબુદ્ધિ જ્યાં લગી હોય છે, ત્યાં લગી અપ્રતિબદ્ધ હોય છે. તો પછી પ્રતિબદ્ધ ક્યારે થશે? યા કવિતુ - જ્યારે કદાચિત, ક્યારેક – યથા રૂપનો સર્વાચ પારાવમાસિની સ્વચ્છતૈવ - જેમ રૂપી એવા દર્પણની સ્વપર. - આકાર અવભાસિની - પોતાના ને પરના આકારને “અવ' - જેમ છે તેમ “ભાસિની' - ભાસનારી પ્રકાશનારી સ્વચ્છતા જ છે, વહોરીઝર્વે - ગ્યાતા ૨ - અને વદ્વિનું - અગ્નિનું ઔષય - ઉષ્ણપણું અને જ્વાલા છે, તથા - તેમ નીરૂપચાત્મનઃ - નીરૂપ - અરૂપી એવા આત્માની વપરાછારાવમાસિની જ્ઞાતૃતૈવ - સ્વ પર આકાર અવભાસિની જ્ઞાતૃતા જ છે - જાણપણું જ છે, પુલ્તાનાં ર્મ નોર્મ વેતિ - પુલોના કર્મ અને નોકર્મ છે એવી - સ્વત: પૂરતો વા' - સ્વ થકી - પોતા થકી કે પર થકી “વિજ્ઞાનમૂનાનુભૂતિરુત્વીતે - ભેદ વિજ્ઞાન મૂલા - ભેદ વિજ્ઞાન જેનું મૂલ - પ્રભવ સ્થાન છે એવી અનુભૂતિ ઉપજશે, તવૈવ - ત્યારે જ પ્રતિવૃદ્ધો ભવિષ્યતિ - પ્રતિબદ્ધ થશે. તિ આત્મતિમાભાવના ||99ll. ૨૨૫
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy